Rakhewal Daily

સિધ્ધપુરના સિધી કેમ્પના રહેણાંક વિસ્તાર માથી ૨,૩૩૮ કિલો ગ્રામ ગાજા નો જથ્થો ઝડપી લેતી સિધ્ધપુર પોલીસ

સિધ્ધપુરના સિંધી કેમ્પ વિસ્તારમાં આવેલ રહેણાંક મકાનમાં ગે.કા.અને બીનઅધિકૃત રીતે માદક પદાર્થનો ગાંજો કુલ કિ.રૂ. ૨૩,૩૮૦/-નો સિધ્ધપુર પોલીસે ઝડપી કાયદેસરની…

હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતીય રાષ્ટ્રીય લોકદળના સુપ્રીમો ઓમ પ્રકાશ ચૌટાલાનું નિધન

ઓમ પ્રકાશ ચૌટાલાએ ઘણા દાયકાઓ સુધી હરિયાણાના રાજકારણમાં સક્રિય ભૂમિકા ભજવી હતી અને મુખ્યમંત્રી પદની જવાબદારી નિભાવી હતી. તેમના જવાને…

જયપુરમાં ભયાનક અકસ્માત ટેન્કર અને ટ્રક વચ્ચે વિસ્ફોટ 30થી વધુ લોકો દાઝી ગયા 40 જેટલા વાહનો આગની લપેટમાં

રાજસ્થાનની રાજધાની જયપુરમાં એક ભયાનક અકસ્માત થયો છે. ટેન્કર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે. આ પછી સીએનજી ટેન્કરમાં વિસ્ફોટ…

બીજેપી નેતા સમ્રાટ ચૌધરીએ લાલુ પ્રસાદ યાદવ ને ચોર અને રજિસ્ટર્ડ ગુનેગાર ગણાવ્યા

આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવે ગૃહમંત્રી અમિત શાહનું રાજીનામું માંગ્યું હતું. હવે બિહારના ડેપ્યુટી સીએમ અને બીજેપી નેતા સમ્રાટ ચૌધરીએ…

પ્રયાગરાજ માં દુર્ઘટના ટળી ગંગા નદીમાં ડૂબતા ત્રણ ખલાસીઓને યુપી હોમગાર્ડના જવાનોએ બચાવી લીધા

પ્રયાગરાજ જિલ્લામાં દુર્ઘટના ટળી વાસ્તવમાં, ગંગા નદીમાં ડૂબતા ત્રણ ખલાસીઓને યુપી હોમગાર્ડના ત્રણ જવાનોએ બચાવી લીધા છે. પ્રયાગરાજ જિલ્લા એસએસપી…

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભામાં કહ્યું કે અજિત પવાર એક દિવસ મુખ્યમંત્રી બનશે

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મોટું નિવેદન આપ્યું છે. ફડણવીસે વિધાનસભામાં કહ્યું છે કે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અને એન.સી.પી વડા…

બનાસકાંઠા જિલ્લામાં બદલાતા માહોલ વચ્ચે ઠંડી માંથી આંશિક રાહત

દિવસનું મહત્તમ તાપમાન માં વધધટ ને પગલે ઠંડીમાંથી આંશિક રાહત મળી પ્રજાજનોને ઠંડીમાંથી રાહત પરંતુ ખેતીના પાકો માટે ફરી જોખમ…

થરાદ તાલુકાના મીયાલ ગામે રવિ સીઝનમાં સમયસર વિજ પુરવઠો ન મળતાં ખેડૂતો બન્યા અધિકારીઓ સામે લાલઘુમ

થરાદ તાલુકાના મિયાલ ગામે રવિ સીઝનમાં પૂરતો વીજ પુરવઠો નહી મળતાં ખેડૂતો પરેશાન થતાં આખરે ફીડરના અધિકારી સામે લાલઘુમ બનવું…

અમીરગઢ ચેકપોસ્ટ પર ખાનગી બસ માંથી ચરસ મળી આવ્યું એકની ધરપકડ

બનાસકાંઠા જિલ્લાની અતિ સંવેદનશીલ અમીરગઢ ખાતે આવેલ ગુજરાત રાજસ્થાન સરહદ ધરાવનાર પોલીસ ચેકપોસ્ટ પર એક ખાનગી બસમાંથી મુસાફર પાસેથી ચરસ…

સુપ્રીમ કોર્ટે ખેડૂત નેતા દલ્લેવાલને હંગામી હોસ્પિટલમાં શિફ્ટ કરવાનો નિર્દેશ આપ્યો

સુપ્રિમ કોર્ટે પંજાબ સરકારને ખેડૂત નેતા દલ્લેવાલને અસ્થાયી હોસ્પિટલમાં દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે. જો કે, ખેડૂત નેતા લખવિંદર ઔલખે…