પોસ્ટલ પેન્શનરો માટે 28 જુલાઈના રોજ પેન્શન અદાલતનું આયોજન

પોસ્ટલ પેન્શનરો માટે 28 જુલાઈના રોજ પેન્શન અદાલતનું આયોજન


(જી.એન.એસ) તા. 15

વડોદરા,

પોસ્ટ વિભાગ દ્વારા પોસ્ટલ પેન્શનરોની ફરિયાદોના નિવારણ માટે પેન્શન અદાલતનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ પેન્શન અદાલત 28 જુલાઈ, 2025 (સોમવાર)ના રોજ સવારે 11:00 વાગ્યે યોજાશે. પેન્શન અદાલત પોસ્ટમાસ્ટર જનરલ, વડોદરા-390002ની ઓફિસ ખાતે યોજાશે. પોસ્ટમાસ્ટર જનરલ દરેક ફરિયાદ વ્યક્તિગત રીતે સાંભળશે.

ફક્ત પેન્શન સંબંધિત ફરિયાદો જ સ્વીકારવામાં આવશે.ફરિયાદ મોકલવાની છેલ્લી તારીખ 21 જુલાઈ, 2025 (સોમવાર) છે. ફક્ત પેન્શન સંબંધિત ફરિયાદો એકાઉન્ટ્સ ઓફિસર, પોસ્ટમાસ્ટર જનરલ, વડોદરા પ્રદેશ, પ્રતાપગંજ, વડોદરા-390002 અથવા anp.rovdr@indiapost.gov.in પર ઇમેઇલ દ્વારા મોકલવાની રહેશે.

ફરિયાદ ચોક્કસ અને સંક્ષિપ્ત હોવી જોઈએ. સામાન્ય પ્રકૃતિ અને નીતિ વિષયક બાબતોની ફરિયાદ પર વિચાર કરવામાં આવશે નહીં.



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *