ટ્રમ્પનો દાવો ઘણા દેશો વચ્ચે યુદ્ધ અટકાવ્યું; બળજબરીથી શ્રેય લેવાનો પ્રયાસ

ટ્રમ્પનો દાવો ઘણા દેશો વચ્ચે યુદ્ધ અટકાવ્યું; બળજબરીથી શ્રેય લેવાનો પ્રયાસ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત-પાકિસ્તાન યુદ્ધ બંધ કરવાનો દાવો કર્યો છે. આ વખતે કહ્યું કે મેં ભારત-પાકિસ્તાન યુદ્ધ બંધ કરી દીધું, પરંતુ મને નોબેલ શાંતિ પુરસ્કાર નહીં મળે. ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ ગમે તેટલા આંતરરાષ્ટ્રીય સંઘર્ષોને શાંતિપૂર્ણ રીતે ઉકેલવાનો પ્રયાસ કરે, તો પણ તેમને નોબેલ પુરસ્કાર નહીં મળે.

ટ્રમ્પ બળજબરીથી નોબેલનો શ્રેય લઈ રહ્યા છે; ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર એક પોસ્ટ શેર કરી અને કહ્યું, “હું ગમે તે કરું, મને નોબેલ શાંતિ પુરસ્કાર નહીં મળે.” આ સ્પષ્ટપણે દર્શાવે છે કે ટ્રમ્પ વારંવાર ભારત-પાકિસ્તાન યુદ્ધ અટકાવવા માટે બળજબરીથી શ્રેય લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ નોબેલ પુરસ્કાર મેળવવા માટે ઉત્સુક છે.

ટ્રમ્પે દાવો કર્યો છે કે તેમણે માત્ર ભારત અને પાકિસ્તાન વચ્ચે જ નહીં પરંતુ ઘણા અન્ય દેશો વચ્ચે પણ યુદ્ધ અટકાવ્યું છે. જેથી નોબેલ માટે નામાંકિત કરી શકાય. સર્બિયા અને કોસોવો, ઇજિપ્ત અને ઇથોપિયા, અથવા રશિયા-યુક્રેન અને ઇઝરાયલ-ઈરાન જેવા સંઘર્ષોમાં શાંતિ માટેના પ્રયાસો પણ મને આ પુરસ્કાર નહીં મળે. ટ્રમ્પ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *