Yatra Dham Vikas Board

અંબાજીના ગબ્બર ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવને ખુલ્લો મૂકશે

યાત્રિકો માટે પ્રસાદ સ્વરૂપે નિ:શુલ્ક ભરપેટ ભોજનની વ્યવસ્થા કરાઈ યાત્રાધામ અંબાજીના ગબ્બર ખાતે આજે 30 જાન્યુઆરીથી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો…

ભાદરવી પૂનમ મહામેળા પહેલાં ફૂડ લાઇસન્સ રજીસ્ટ્રેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

અંબાજી યાત્રાધામમાં 1થી 7 સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર ભાદરવી પૂનમના મહામેળા પહેલાં તંત્ર દ્વારા મહત્વપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે. બનાસકાંઠા ફૂડ…

અંબાજીમાં 51 શક્તિપીઠ સર્કલથી સંસ્કૃત પાઠશાળા સુધી બનશે અંડર પાસ

શક્તિપીઠ અંબાજીની કાયાકલ્પ કરવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જ્યાં પ્રથમ ફેજની કામગીરી શરૂ કરવામાં આવી છે. તીર્થધામના વિકાસ માટે…