Women Empowerment

ઓપરેશન સિંદૂરની યાદમાં અંબાજી ખાતે બનશે સિંદૂર વન;૧૦૦૮ બહેનો દ્વારા એકસાથે સિંદૂર વૃક્ષનું કરશે વાવેતર

આગામી ૧૪ જૂન ૨૦૨૫ના રોજ યાત્રાધામ અંબાજી ખાતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતીમાં ભવ્ય “સિંદૂર વન” કાર્યક્રમ યોજાવાનો છે.…

ડીસાના નવાનેસડા પરા ગ્રામ પંચાયત સમરસ બની

ડીસા તાલુકાના નવા નેસડા ગામમાથી તાજેતરમાં નવા નેસડા પરાનું વિભાજન કરવામાં આવ્યું હતું જેમાં નવા નેસડા પરા વિસ્તારમાં ગ્રામ પંચાયત…

થરાદના સણધર પંચાયત સમરસ બની : મહિલાઓને સુકાન સોંપાયું

થરાદ તાલુકામાં વિભાજન થઈને પ્રથમ વખત અસ્તિત્વમાં આવેલી સણધર ગ્રામ પંચાયત સમરસ બની હતી. જ્યાં ગ્રામજનોએ પંચાયતનું સુકાન મહિલાઓને સોંપી…

હારીજ પાલિકા સતાધીશોની ઉદાસીનતાને કારણે વોર્ડ નં.૫ ની મહિલાઓ જાતે ભૂગર્ભ ગટરની સફાઈ કરવા મજબુર બની

ભૂગર્ભ ગટરની સ્થાનિક મહિલાઓ દ્વારા કરાતી સફાઈનો વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ : પાટણ જિલ્લાની હારીજ પાલિકાના સત્તાધીશોની ઉદાસીનતાના કારણે શહેરીજનો…

વડાપ્રધાન ૬ જૂને કાશ્મીર ટ્રેનને લીલી ઝંડી આપશે : રેલીને સંબોધન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જૂનના પહેલા અઠવાડિયામાં, સંભવતઃ  છઠ્ઠી જૂને, શ્રી માતા વૈષ્ણોદેવીજી મંદિરના આધાર શિબિર, પવિત્ર શહેર કટરાથી કાશ્મીર માટે…

ભારતીય નૌકાદળના લેફ્‌ટનન્‍ટ કમાન્‍ડર યશસ્‍વી સોલંકી રાષ્‍ટ્રપતિના પ્રથમ મહિલા એડીસી બન્‍યા

ભારતીય સેનામાં મહિલાઓના સશક્‍તિકરણની દિશામાં એક ઐતિહાસિક કદમ : હરિયાણાના લેફ્‌ટનન્‍ટ કમાન્‍ડર યશસ્‍વી સોલંકી ભારતના રાષ્‍ટ્રપતિના પ્રથમ મહિલા એડીસી (Aide-de-Camp)…

તિરંગાના રંગે રંગાયું હિંમતનગર; મહિલાઓએ સૈન્યના શોર્યને તિરંગા યાત્રાથી સન્માનિત કર્યું

લાલ સાડી, સિંદૂર અને દીપક દ્વારા સૈન્યની શૌર્યતા દર્શાવી; સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગરમાં ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણીના ભાગરૂપે સુશ્રી કૌશલ્યા કુંવરબા…

પાટણ સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા બેટી બચાવો- બેટી પઢાઓ અંતર્ગત રેલી યોજી

જિલ્લા મહિલા અને બાળ અધિકારી પાટણ તથા જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી ના માર્ગદર્શન હેઠળ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અંબાજીમાં આદિશક્તિ રાષ્ટ્રીય મહિલા તિરંદાજી સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો

આદ્યશક્તિ ધામ અંબાજી બન્યું દેશની યુવા નારીશક્તિના ખેલ-કૌવત પ્રદર્શનનું ધામ દેશના 28 રાજ્યોની 550થી વધુ બહેનો સ્પર્ધાઓમાં સહભાગી થશે –…

પાટણ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને વેગ મળે તેવા ઉદેશથી ડેર ગામના ખેડૂતે નારિયેળી નું વાવેતર કર્યુ

ગામની શાળાની દિકરીઓના હસ્તે નારિયેળીના ૧૫૦ છોડનું વાવેતર કર્યુ; પાટણ તાલુકાના ડેર ગામના ખેડૂત મંગાજી ઠાકોર દ્વારા પાટણ પંથકમાં નારિયેળીની…