Vijayadashami

ભારત સિવાય, રામલીલાથી લઈને રાવણના પુતળા દહન સુધી, વિજયાદશમીનો તહેવાર કયા દેશોમાં ઉજવવામાં આવે છે?

આજે દેશભરમાં વિજયાદશમી એટલે કે દશેરાનો તહેવાર ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવી રહ્યો છે. ભારત ઉપરાંત, આ તહેવાર ઘણા અન્ય…

દશેરા પર્વ નિમિત્તે પાટણ વાસીઓએ ફાફડા અને જલેબીની જીયાફત માણી

અંદાજીત ૫ થી ૭ લાખ રૂપિયાના ફાફડા જલેબીનું વેચાણ થયું અધર્મ પર ધર્મના વિજય સમા વિજયા દશમીના આ પાવન પર્વ…

‘યાદ રાખો કરાચીનો રસ્તો સર ક્રીકમાંથી પસાર થાય છે’, રાજનાથ સિંહે ફરી પાકિસ્તાનને કેમ ચેતવણી આપી?

વિજયાદશમીના અવસરે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુજરાતના કચ્છમાં શસ્ત્ર પૂજામાં ભાગ લીધો હતો. આ દરમિયાન સંરક્ષણ પ્રધાને ફરી એકવાર પાકિસ્તાનને…

અયોધ્યા રામ મંદિરમાં દશેરાની વિશેષ ઉજવણી : રામલલાનો રાજ્યાભિષેક કરાશે

પહેલીવાર સંતો અને મહંતોની ઉપસ્થિતિમાં ભગવાન રામલલાનો રાજ્યાભિષેક સમારોહ યોજાશે આયોજન મુજબ રાજ્યાભિષેક પહેલાં ભગવાન રામલલા અને પ્રથમ માળે બિરાજમાન…

ડીસામાં વિજ્યાદશમી નિમિત્તે રાવણ દહન અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન

ડીસા ​નગરમાં વિજ્યાદશમીના પાવન પર્વની ભવ્ય ઉજવણીના ભાગરૂપે શ્રી રામ સેના દ્વારા શહેરના મુખ્ય સ્થળ ટી.સી.ડી. ગ્રાઉન્ડ ખાતે ભવ્ય રાવણ…

પાલનપુર ખાતે સંઘ શતાબ્દી વર્ષ અંતર્ગત વિજયાદશમી ઉત્સવનું ભવ્ય આયોજન

પોલીસ હેડ ક્વાર્ટર ખાતે સંઘના શતાબ્દી વર્ષ અંતર્ગત વિજયા દશમી ઉત્સવ ઉજવાશે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સંઘ શતાબ્દી વર્ષના અવસરે…