UttarPradesh

સીએમ યોગીની ગુનેગારોને સીધી ચેતવણી, ‘મહિલાઓ અને વેપારીઓને હેરાન કરનારાઓનું યમરાજ સ્વાગત કરશે’

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મંગળવારે ગુનેગારોને સીધી ચેતવણી આપતા કહ્યું કે, મહિલાઓ અને વેપારીઓને હેરાન કરનાર કોઈપણ ગુનેગારનું યમરાજ…

મહાકુંભમાં 26 ફેબ્રુઆરીએ યોજાનાર મહાશિવરાત્રીના છેલ્લા સ્નાનની તૈયારીઓ તેજ; યોગી પ્રયાગરાજ પહોંચશે

ઉત્તર પ્રદેશ સરકારે પ્રયાગરાજ મહાકુંભમાં 26 ફેબ્રુઆરીએ યોજાનાર મહાશિવરાત્રીના છેલ્લા મોટા સ્નાનની તૈયારીઓ તેજ કરી દીધી છે. મુખ્યમંત્રી કાર્યાલય ના…