uttar pradesh

પ્રયાગરાજ અને કાશી સહિત ૨૧ જિલ્લાનાં અનેક ગામ પાણીમાં

૩૪૩ મકાનો ધરાશાયી : ૧૬ લોકોનાં મૃત્‍યુ : ૩૦,૦૦૦ લોકો અસરગ્રસ્‍ત ઉત્તર પ્રદેશમાં લગાતાર ચોથા દિવસે પણ સતત થોડી-થોડી વારે…

ઉત્તર પ્રદેશના ગોંડામાં બોલેરો કાર નહેરમાં પડી, ૧૧ લોકોના મોત

ઉત્તર પ્રદેશના ગોંડામાં અકસ્માત જેમાં ૧૧ લોકોના મોત થયા હતા. આ બધા લોકો બોલેરો કારમાં પૃથ્વીનાથ મંદિરમાં પ્રાર્થના કરવા જઈ…

વારાણસી; પીએમ મોદી કહ્યું વિપક્ષ ઓપરેશન સિંદૂરની સફળતાને પચાવી શકતો નથી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના સંસદીય મતવિસ્તાર વારાણસીમાં છે. આ મુલાકાત દરમિયાન, પીએમ મોદીએ 2,183.45 કરોડ રૂપિયાના 52 વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન…

કુખ્યાત ખાખી વર્દી! નશામાં ધૂત ઇન્સ્પેક્ટર યુનિફોર્મમાં લથડતા જોવા મળ્યા

ઉત્તર પ્રદેશના સુલતાનપુર જિલ્લામાંથી પોલીસ વિભાગની એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. જ્યાં લંબુઆ કોતવાલી વિસ્તારમાં એક સબ-ઇન્સ્પેક્ટર દારૂના નશામાં…

કોણ છે એસપી ગોયલ? તેમને યુપીના નવા મુખ્ય સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જાણો તેમના વિશે

શશિ પ્રકાશ ગોયલ (એસપી ગોયલ) ને ઉત્તર પ્રદેશના નવા મુખ્ય સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમણે આજે પોતાનો કાર્યભાર…

સીએમ યોગીએ યુપી માર્ટ પોર્ટલ લોન્ચ કર્યું, વિવિધ ક્ષેત્રોમાં 17 એમઓયુ પર હસ્તાક્ષર થયા

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બુધવારે ‘યુવા કોન્ક્લેવ’નું ઉદ્ઘાટન કર્યું અને યુપી માર્ટ પોર્ટલ પણ લોન્ચ કર્યું. તેમણે મશીનરી સપ્લાયર્સ…

ઉત્તર પ્રદેશ, ગુજરાત, કર્ણાટક અને ત્રિપુરા… આ રાજ્યોના નવા ભાજપ પ્રદેશ પ્રમુખોની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે – સૂત્રો

પાર્ટી ટૂંક સમયમાં ઉત્તર પ્રદેશ, ગુજરાત, કર્ણાટક અને ત્રિપુરામાં ભાજપના નવા રાજ્ય પ્રમુખોના નામ જાહેર કરવા જઈ રહી છે. આ…

દેશના વિવિધ ભાગોમાં ચોમાસાના વરસાદે તબાહી મચાવી

દેશના ઘણા ભાગોમાં ચોમાસાના વરસાદે તબાહી મચાવી છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગુજરાત, ઓડિશા અને છત્તીસગઢ સહિત…

‘ઉદયપુર ફાઇલ્સ’ના નિર્માતા અમિત જાનીને Y-કેટેગરી સુરક્ષા મળી : મોદી સરકારનો મોટો નિર્ણય

મોદી સરકારે ‘ઉદયપુર ફાઇલ્સ’ના નિર્માતા અમિત જાનીને Y-કેટેગરી સુરક્ષા પૂરી પાડી : કન્હૈયા લાલ હત્યા કેસ પર બનેલી વિવાદાસ્પદ ફિલ્મ…

યોગી આદિત્‍યનાથે રેકોર્ડ બનાવ્‍યો : યુપીના સૌથી લાંબા સમય સુધી મુખ્‍યમંત્રી બન્‍યા

સ્‍વર્ગસ્‍થ મુલાયમ સિંહ યાદવ અને એનડી તિવારી તેમજ માયાવતી અને અખિલેશ યાદવ જેવા નેતાઓને પાછળ છોડી દીધા : ૩૭ વર્ષ…