up

પ્રયાગરાજ મહાકુંભથી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓને લઈ જતી બસનો ભયાનક અકસ્માત, 7 લોકોના મોત

મધ્યપ્રદેશના જબલપુર જિલ્લામાં મંગળવારે સવારે એક મીની બસ અને ટ્રક વચ્ચે થયેલી ટક્કરમાં પ્રયાગરાજ મહાકુંભથી આંધ્રપ્રદેશ પરત ફરી રહેલા સાત…

મહાકુંભ 2025: જો તમે માઘ પૂર્ણિમામાં સ્નાન માટે પ્રયાગરાજ જવા માંગતા હો, તો જાણી લેજો ટ્રાફિક એડવાઇઝરી

મહાકુંભમાં દેશના ખૂણે ખૂણેથી ભક્તોનો પ્રવાહ ચાલુ છે. મહાકુંભમાં, ૧૨ ફેબ્રુઆરી, ૨૦૨૫ ના રોજ માઘ પૂર્ણિમાના અવસરે પવિત્ર સ્નાન થશે,…

ટ્રાફિક જામની સમસ્યા વચ્ચે, યોગી આદિત્યનાથે યુપીના તમામ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે મહાકુંભ મેળાના મુખ્ય સ્નાન દરમિયાન જે રીતે ઉચ્ચ અધિકારીઓ સ્થળ પરથી ગેરહાજર રહ્યા તે જોતાં,…

દિલ્હીમાં 12 ફેબ્રુઆરીએ રજા જાહેર, ઉપરાજ્યપાલે લીધો નિર્ણય, જાણો કારણ

દિલ્હીના ઉપરાજ્યપાલે 12 ફેબ્રુઆરીના રોજ રજા જાહેર કરી છે. ગુરુ રવિદાસ જયંતીના કારણે આ રજા જાહેર કરવામાં આવી છે. પહેલા…

મહાકુંભ: પ્રયાગરાજમાં ભારે ભીડને કારણે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ, રેલ્વે સ્ટેશન કરાયું બંધ

પ્રયાગરાજમાં મહાકુંભમાં સ્નાન કરવા માટે દરરોજ ભક્તોની ભારે ભીડ ઉમટી રહી છે, જેના કારણે આખું શહેર ભરાયેલું છે. રવિવારથી ભીડની…

યુપીની યોગી સરકારે પીએમ આવાસ યોજનાના નિયમોમાં કર્યા ફેરફાર

ઉત્તર પ્રદેશની યોગી સરકારે સરકારી યોજના હેઠળ આવાસ મેળવવાના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે, જે અંતર્ગત યુપીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના…

મહાકુંભ: વધતી ભીડને કારણે મોટો નિર્ણય, પ્રયાગરાજ સંગમ સ્ટેશન આગામી આદેશ સુધી બંધ

મહાકુંભને કારણે પ્રયાગરાજમાં ભીડ વધી રહી છે. આ દરમિયાન, એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. વધતી ભીડને કારણે, પ્રયાગરાજ સંગમ…

મહાકુંભના ત્રણ અમૃત સ્નાન પછી આગામી મોટું સ્નાન ક્યારે? જાણો શુભ સમય અને તારીખ

મહાકુંભ 2025 શરૂ થયાને લગભગ એક મહિનો થઈ ગયો છે, છતાં પણ લાખોની સંખ્યામાં લોકો પ્રયાગરાજ પહોંચી રહ્યા છે. વસંત…

ભાજપની જીત પર સીએમ યોગીએ કહ્યું- દિલ્હીમાં જુઠ્ઠાણા અને લૂંટની રાજનીતિનો અંત આવ્યો છે

સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છેલ્લા 11 વર્ષથી સતત ચાલી રહેલા સુરક્ષા, સુશાસન અને જન કલ્યાણ…

સંઘના પ્રથમ કાર સેવક ‘કામેશ્વર ચૌપાલ’નું અવસાન, અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે મુંકી હતી પહેલી ઈંટ

કામેશ્વર ચૌહાણનું દિલ્હીમાં નિધન થયું છે. તે ઘણા સમયથી બીમાર હતો. તેમની દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી.…