tribute

બનાસકાંઠા ડાયમંડ ફેકટરી ઓનર્સ એસોસિએશન દ્વારા; વિમાન દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ

બનાસકાંઠા ડાયમંડ ફેકટરી ઓનર્સ એસોસિએશન,પાલનપુર દ્વારા અમદાવાદ વિમાન દુર્ઘટનાના મૃતકોની આત્માની શાંતિ માટે બે મિનિટનું મૌન પાળી ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં…

પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને રાજપુર ડીસા પાંજરાપોળ દ્વારા અનોખી શ્રદ્ધાંજલિ અપાઈ

અબોલ જીવો માટે ઘાસ નીરણ કાર્યક્રમ યોજાયો; ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા  વિજયભાઈ રૂપાણીના અમદાવાદ ખાતે…

આવતીકાલે વિજયભાઈ રૂપાણીના નિધનને લઈ રાજકોટની સ્વનિર્ભર શાળાઓ બંધ રાખવાનો સંચાલકોનો નિર્ણય

એક દિવસ સ્કૂલ બંધ રાખી પૂર્વ મુખ્યમંત્રીને શ્રદ્ધાંજલિ પાઠવશે : પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું નિધન થતાં સમગ્ર રાજકોટમાં શોકની લાગણી…

પ્લેન દુર્ઘટનામાં માર્યા ગયેલા યાત્રીઓની યાદમાં 290 ગુલમોહરના વૃક્ષો વાવી શ્રદ્ધાંજલિ સમર્પિત

અમદાવાદ માં બનેલ પ્લેન દુર્ઘટનામાં માર્યા ગયેલા ગુજરાતના પૂવૅ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત ના 290 યાત્રીની યાદમાં ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ…

ડીસા નગરપાલિકાની સામાન્ય સભા યોજાઈ, લગ્નની સીઝનના કારણે નગર સેવકોની પાંખી હાજરી

ડીસા નગરપાલિકા હોલ ખાતે બુધવારે સામાન્ય સભાની બેઠક મળી હતી. આ બેઠકમાં શહીદો અને મૃતકોને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ વિકાસના કામો…

ઐઠોર ગામજનોએ આતંકવાદી હુમલાના મૃતકોને કેન્ડલ માર્ચ, પ્રાર્થના, મૌન સહીત શ્રદ્ધાંજલિ આપી

જમ્મુ કાશ્મીરના પ્રસિદ્ધ પર્યટન સ્થળ પહેલગામ ખાતે નિર્દોષ પ્રવાસીઓ પર થયેલા નિર્દયતાપૂર્વકના આતંકી હુમલાના સમાચાર આખા માનવસમાજ માટે દુઃખદાયક છે.…

પાલનપુરમાં મહિલા કોંગ્રેસ દ્વારા આંતકી હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ અપાઈ

જમ્મુ-કાશ્મીરમાં આંતકી હુમલા માં 28 પ્રવાસીઓ મોતને ભેટ્યા છે. ત્યારે પાલનપુર ખાતે બનાસકાંઠા મહિલા કોંગ્રેસ દ્વારા કેન્ડલ માર્ચ યોજી મૃતકોની…

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 2019ના પુલવામા હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ આપી

૧૪ ફેબ્રુઆરી, ૨૦૧૯ ના રોજ, પાકિસ્તાનના જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓએ સીઆરપીએફ જવાનો પર આત્મઘાતી હુમલો કર્યો હતો. આ હુમલાના માત્ર 12 દિવસ…