train

મુંબઈથી પાલનપુરની સીધી ટ્રેન શરૂ કરવા બનાસવાસીઓની માંગ

મુંબઈ અને સુરતના બનાસવાસીઓની સંસદ સભ્યને રજુઆત; મુંબઈ અને સુરતમાં રહેતા લાખો બનાસકાંઠાના રહેવાસીઓ માટે મુંબઈથી પાલનપુર સુધી એક પણ…

ગયા-હાવડા એક્સપ્રેસની ટક્કરથી ત્રણ લોકોના મોત, મુંગેરના બરિયારપુર નજીક થયો અકસ્માત

બિહારના મુંગેર જિલ્લામાં જમાલપુર-બારિયારપુર રેલ્વે સેક્શન પર ઋષિકુંડ હોલ્ટ નજીક ગયા-હાવડા એક્સપ્રેસ ટ્રેનની ટક્કરથી ગુરુવારે ત્રણ લોકોના મોત થયા હતા.…

સીએમ પ્રમોદ સાવંતે પ્રયાગરાજ સ્પેશિયલ ટ્રેનને આપી લીલી ઝંડી, પીએમ મોદીએ પણ કરી પ્રશંસા

ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે ગુરુવારે પણજી નજીક કરમાલી રેલ્વે સ્ટેશન પર ભક્તોને પ્રયાગરાજ લઈ જતી એક ખાસ ટ્રેનને લીલી ઝંડી…

ઓડિશાના રાઉરકેલામાં માલગાડી પાટા પરથી ઉતરી, રસ્તો બંધ થતા લોકોની મુશ્કેલીઓમાં વધારો

ઓડિશાના રાઉરકેલાના માલગોડાઉન બસ્તી વિસ્તારમાં એક માલગાડી પાટા પરથી ઉતરી ગઈ, જેના કારણે આ વિસ્તારમાં મોટી સમસ્યાઓ સર્જાઈ. ટ્રેનના ત્રણ…

રેલવે ક્ષેત્રમાં મોટા પાયે રોકાણ, મહારાષ્ટ્રમાં શું કામ ચાલી રહ્યું છે? રેલ્વે મંત્રીએ આપી સંપૂર્ણ માહિતી

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે એક પત્રકાર પરિષદને સંબોધતા મહારાષ્ટ્ર રાજ્ય સહિત દેશભરમાં રેલવે ક્ષેત્રમાં મોટા પાયે થયેલા રોકાણો વિશે માહિતી…

મૌની અમાવસ્યા પર રેલ્વેએ ભક્તોને આપ્યા સારા સમાચાર, પ્રયાગરાજથી દર 4 મિનિટે ઉપડશે ટ્રેન

29 જાન્યુઆરીના રોજ મૌની અમાવસ્યાના દિવસે, પ્રયાગરાજ મહાકુંભ 2025ના બીજા અમૃત સ્નાન પહેલા મહાકુંભ મેળા વિસ્તારમાં ભક્તોની ભારે ભીડ ઉમટી…

મહાકુંભ જઈ રહેલી આ ટ્રેનમાં ભારે ભીડ, ગુસ્સે ભરાયેલા લોકોએ કર્યો પથ્થરમારો

સમગ્ર વિશ્વમાં મહાકુંભ 2025ની ઉજવણી કરવામાં આવી રહી છે. દેશ અને દુનિયામાંથી લાખો શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ પહોંચી રહ્યા છે. મહાકુંભમાં ઘણા…

ભુજ -બાન્દ્રા ટ્રેનનું ભાભર સ્ટોપેજ મળતાં સાંસદ ગેનીબેન ઠાકોર દ્વારા ટ્રેનનું સ્વાગત

વર્ષો જૂની માંગ સંતોષાતા નગરજનોમાં આનંદ: ભાભર રેલ્વે સ્ટેશન ખાતે સાંસદ ગેનીબેન ઠાકોર તેમજ રેલવે વિભાગના અધિકારીઓ દ્વારા ભુજ -બાન્દ્રા…

જલગાંવ ટ્રેન દુર્ઘટનામાં 4 વિદેશીઓના પણ મોત, આ દેશના હતા નાગરિક

મહારાષ્ટ્રના જલગાંવમાં બુધવારે એક દર્દનાક ટ્રેન અકસ્માત થયો હતો. પુષ્પક એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગવાની અફવાને પગલે ઘણા મુસાફરો ટ્રેનમાંથી કૂદીને…

PM મોદીએ જલગાંવ ટ્રેન દુર્ઘટના પર વ્યક્ત કર્યું દુઃખ, જાણો મૃતકોને કેટલું વળતર મળશે

મહારાષ્ટ્રના જલગાંવમાં એક ટ્રેન દુર્ઘટનામાં ડઝનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. આ દુર્ઘટનાથી દરેક વ્યક્તિ આઘાતમાં છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ…