Terrorists

ભારતીય સેનાએ, 7 પાકિસ્તાની સૈનિકો અને આતંકવાદીઓને ઠાર માર્યા

ભારતીય સેનાએ 7 પાકિસ્તાની ઘૂસણખોરોને ઠાર માર્યા છે. આમાં પાકિસ્તાની સેનાના 3 સૈનિકોનો પણ સમાવેશ થાય છે. મીડિયા રિપોર્ટ્સમાં સૂત્રોના…

અમિત શાહે; જમ્મુ કાશ્મીરમાં કડક કાર્યવાહી અને આતંકવાદીઓને સંપૂર્ણપણે ખતમ કરવા જણાવ્યું

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તમામ સુરક્ષા એજન્સીઓને જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ સામેની લડાઈ વધુ તીવ્ર બનાવવાનો નિર્દેશ આપ્યો. ગૃહમંત્રીએ ‘શૂન્ય…

પાકિસ્તાનમાં આતંકીઓ વિરુદ્ધ કાર્યવાહી સેનાએ 3 આતંકીઓને ઠાર કર્યા

પાકિસ્તાનના ઉત્તર-પશ્ચિમ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં બે અલગ-અલગ ઘટનાઓમાં ઓછામાં ઓછા ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે. સેનાના મીડિયા યુનિટે આ જાણકારી…

જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન એક આતંકવાદી ઠાર બે આતંકીઓ ફસાયા હોવાના અહેવાલ

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ વિરુદ્ધ સતત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, તેમ છતાં આતંકવાદીઓ તેમની ગતિવિધિઓથી હટતા નથી. આ દરમિયાન બારામુલ્લાના સોપોરના…

સોપોરમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ સમાપ્ત 2 આતંકવાદીઓ ઠાર કર્યા

જમ્મુ-કાશ્મીરના સોપોરમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણનો અંત આવ્યો છે. સુરક્ષા દળોએ 2 આતંકીઓને ઠાર કર્યા છે. તમને જણાવી દઈએ…