terrorist

ઓડિશા-છત્તીસગઢ બોર્ડર પર એન્કાઉન્ટરમાં 14થી વધુ નક્સલીઓ ઢેર, સુરક્ષા દળોને મળી મોટી સફળતા

નક્સલવાદીઓ સામેના ઓપરેશનમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. ઓડિશા-છત્તીસગઢ બોર્ડર પર અથડામણમાં 14 થી વધુ નક્સલવાદીઓ માર્યા ગયા હોવાના…

સુખબીર બાદલ પર ગોળી મારનાર આતંકવાદી નારાયણ ચૌરા કોણ હાલ કસ્ટડીમાં

શિરોમણી અકાલી દળના વડા સુખબીર સિંહ બાદલને પંજાબના અમૃતસરમાં સુવર્ણ મંદિરની બહાર ‘સેવાદાર’ ફરજ બજાવતા એક વ્યક્તિએ ગોળી મારી હતી.…

ખાલિસ્તાની આતંકવાદી અર્શદીપ દલ્લાની કેનેડામાં અટકાયત કરવામાં આવી

ખાલિસ્તાની આતંકવાદી અર્શદીપ દલ્લાની કેનેડામાં અટકાયત કરવામાં આવી છે. સુરક્ષા એજન્સીઓના સૂત્રોના જણાવ્યા અનુસાર અર્શદીપ દલ્લાને કેનેડામાં 27-28 ઓક્ટોબરના રોજ…