Suigam

સરહદી વિસ્તારના નાગરિકોની પડખે રાજ્ય સરકાર: મંત્રી જગદીશ વિશ્વકર્માએ પાલનપુર ખાતેથી રાશન કીટનું પ્રસ્થાન કરાવ્યું

સરકાર દ્વારા ૧૮૦૦૦ રાશન કીટ પુરગ્રસ્ત વિસ્તાર માટે રવાના કરાઈ; મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજરોજ બનાસકાંઠાના સરહદી પુરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેવાના…

અસરગ્રસ્ત વિસ્તારમાં ૨ લાખથી વધુ ફૂડ પેકેટ અને પાણીની બોટલ વિતરણ બાદ આજે ફરી ૨ લાખ પેકેટ અને પાણીનું વિતરણ

બનાસકાંઠા જિલ્લાના સુઈગામ, ભાભર, વાવ અને થરાદ તાલુકામાં વરસાદને પગલે અસરગ્રસ્ત થયેલ વિસ્તારમાં જિલ્લા કલેકટર મિહિર પટેલની આગેવાની હેઠળ વહીવટી…

વાવ અને સુઇગામ પંથકમાં ભારે તારાજી : લાચાર આમ પ્રજાની વેદના

સરહદી પંથકમાં એક હજારથી વધુ પશુના મોત, કરોડોના ચોમાસુ પાકોનો સફાયો તેમજ 500 થી વધુ કાચા – પાકા મકાનો જમીનદોસ્ત…

વાવ-થરાદ-સુઇગામના અસરગ્રસ્તોની વ્હારે: રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ પાલનપુર દ્વારા 6,000 કીટ તૈયાર કરાઇ

‘સમાજ હૈ આરાધ્ય દેવ હમારા, સેવા હૈ આરાધના..,એ પંક્તિને ચરિતાર્થ કરતા રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ બનાસકાંઠા જિલ્લાના વાવ- થરાદ, સુઈગામના…

સરહદી વાવ-સુઇગામ પંથકમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ : જનજીવન ખોરવાયું

નડાબેટનું અફાટ રણ સમુદ્રમાં ફેરવાયું વરસાદ અને તોફાની પવનથી ઉભેલો પાક નષ્ટ સરહદી પંથક એવા વાવ અને સુઇગામ તાલુકામાં સતત…

સુઈગામ તાલુકા વિદ્યુત બોર્ડની બેદરકારીને કારણે ઠેર-ઠેર વિજપોલ પર વેલાઓ જામ્યા

મેન્ટનન્સ અને પ્રિ-મોન્સૂનના પોકળ દાવાઓ પોકળ નીવડ્યા બનાસકાંઠા જિલ્લાના સરહદી સુઈગામ તાલુકામાં કોઇપણ સરકારી કર્મચારીને સજાના ભાગરૂપે મુકાય છે, પરંતુ…

સુઇગામ પાસે પિકઅપ ડાલું ફસાતા ખુદ ધારાસભ્યને ધક્કો મારવા મજબુર થયા

કટાવથી મોરવાડા રોડના નવીનીકરણ કામમાં ગેરરીતિઓની બુમરાડ સુઇગામના કટાવથી મોરવાડા સુધીના રોડના નવીનીકરણનું કામ લાગવગ અને રાજકીય વગ ધરાવતી કન્ટ્રક્શન…

થરાદ પોલીસે ચોરીના બાઇક સાથે ત્રણને પકડી પાડ્યા; મુદામાલ કબજે

થરાદ પોલીસ મંગળવારે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ હતી. ત્યારે ખાનગી રાહે મળેલ બાતમીના આધારે પોલીસે રૂ. 1.20 લાખની ચોરેલા બાઈક…

ગુજરાત એનસીસી દ્વારા સુઈગામના મમાણા ખાતે “વાઈબ્રન્ટ વિલેજ કાર્યક્રમ”નું આયોજન કરાયું

ગુજરાત એનસીસી દ્વારા “વાઈબ્રન્ટ વિલેજ ઇનિશિએટિવ” અંતર્ગત બનાસકાંઠાના સરહદી વિસ્તાર સુઈગામ સ્થિત મમાણા અનુપમ પગાર કેન્દ્ર શાળા ખાતે “વાઈબ્રન્ટ વિલેજ…

ભાભર-સણવા ડિસ્ટ્રીક કેનાલમાં પાણી ન છોડાતાં ખેડૂતોમાં નારાજગી

કચ્છ બ્રાન્ચ કેનાલમાં પાણી છોડવામાં આવે તો ભાભર તાલુકાના ઉજનવાડા ગામ સુધી પાણી આવતા અનેક ગામોમાં રાહત મળે તેમ છે.…