statement

અમેરિકા દ્વારા ભારત મોકલવામાં આવેલા ૧૦૪ ભારતીયોના કેસ અંગે માયાવતીનું નિવેદન

અમેરિકાથી ભારત મોકલવામાં આવેલા ૧૦૪ લોકોને લઈને એક અમેરિકન વિમાન બુધવારે પંજાબના અમૃતસર પહોંચ્યું. મળતી માહિતી મુજબ, બુધવારે બપોરે ૧૦૪…

સાંસદ રવિશંકર પ્રસાદે મહાકુંભની ઘટનાને લઈને નિવેદન; તપાસ ચાલી રહી છે,ષડયંત્રની નિશાની

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં દરરોજ કરોડો ભક્તો સંગમમાં સ્નાન કરી રહ્યા છે. ભારત સહિત વિશ્વના વિવિધ દેશોના લોકો…

રાહુલ ગાંધીએ ચીનને લઈને આપ્યું નિવેદન; સંસદમાં હંગામો, સ્પીકરે કહ્યું- તમારે પુરાવા રજૂ કરવા પડશે

કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સોમવારે સંસદના બજેટ સત્રમાં ભાષણ આપ્યું હતું. આ દરમિયાન રાહુલ ગાંધીએ ચીનને…

શું શિંદેની શિવસેના તૂટી જશે? આદિત્ય ઠાકરેના નિવેદનથી રાજકીય ખળભળાટ

શું મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેની સત્તાધારી શિવસેનાનું વિઘટન થશે? શું શિવસેનામાં એકનાથ શિંદીને બદલે બીજું કોઈ નેતૃત્વ તૈયાર થઈ રહ્યું છે?…

નૌકાબેન પ્રજાપતિએ આપેલ નિવેદનનો મુદ્દો ગરમાયો; રાજીનામાની માંગ,મામલતદાર કચેરી આવેદનપત્ર

ભાભરમાં 26 જાન્યુઆરીના રોજ ધ્વજવંદન કાર્યક્રમમાં ભાજપના પ્રદેશમંત્રી નૌકાબેન પ્રજાપતિએ જાહેર મંચ પરથી તૃષ્ટિકરણ અને વોટબેંકના કારણે અનામત દુર કરી…

લોરેન્સ બિશ્નોઈનું નિવેદન કોર્ટમાં નોંધાયું, કહ્યું- પોલીસે નકલી કાર્યવાહી કરીને મને ફસાવ્યો

ગોળીબારના પ્રયાસ અને ખંડણીની માંગણીના કેસમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નિવેદનો કોર્ટમાં નોંધવામાં આવ્યા છે. આ દરમિયાન આરોપીએ પોતાને નિર્દોષ જાહેર…

વિદેશ મંત્રાલયે બાંગ્લાદેશ અને સીરિયાને લઈને આપ્યું નિવેદન, અમારું મિશન અમારા નાગરિકોની સલામતી

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર ચાલુ છે. દરરોજ હિંદુ દેવી-દેવતાઓના મંદિરો તોડી પાડવામાં આવી રહ્યા છે અને હિંદુઓ પર હુમલા થઈ…

ખેડૂતોનું આંદોલન : રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું અન્નદાતા ખુશ રહેશે તો દેશ ખુશ રહેશે

પંજાબ અને હરિયાણા બોર્ડરની શંભુ બોર્ડર પર ખેડૂતોની દિલ્હી તરફની કૂચ અટકાવી દેવામાં આવી છે. ખેડૂતોના સમૂહે દિલ્હી તરફ પગપાળા…

હું સામાન્ય માણસને સમર્પિત રહીશ શપથ લીધા પછી એકનાથ શિંદેનું પહેલું નિવેદન

મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ શપથ લીધા બાદ પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું કે તેઓ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને તમામ…

યુનુસનું નિવેદન : બાંગ્લાદેશની વર્તમાન સ્થિતિ માટે પૂર્વ પીએમ શેખ હસીનાને જવાબદાર ગણાવી

બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ હિંસા ચાલુ છે. આ દરમિયાન વચગાળાના સરકારના વડા મોહમ્મદ યુનુસનું નિવેદન સામે આવ્યું છે. તેમણે બાંગ્લાદેશની વર્તમાન…