started

અગ્નિવીરવાયુ ભરતી માટે અરજીઓ શરૂ, સીધી લિંક દ્વારા તાત્કાલિક અરજી કરો

ભારતીય વાયુસેના (IAF) એ અગ્નિપથ યોજના હેઠળ IAF અગ્નિવીરવાયુ 01/2027 ભરતી માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ કરી છે. રસ ધરાવતા…

ટીમ ઈન્ડિયાને મળશે નવો ટેસ્ટ કોચ? BCCIએ શોધ શરૂ

ભારતીય ટીમ છેલ્લા કેટલાક સમયથી ટેસ્ટ ક્રિકેટમાં ખરાબ પ્રદર્શન કરી રહી છે. ટીમે દક્ષિણ આફ્રિકા સામે ઘરઆંગણે ટેસ્ટ શ્રેણી 0-2થી…

ગીર સોમનાથના એક દરગાહમાંથી શસ્ત્રોનો જથ્થો મળી આવ્યો; દરિયાકાંઠાના વિસ્તારમાં પેટ્રોલિંગ વધારીને પૂછપરછ શરૂ કરાઈ

ગુજરાતના ગીર સોમનાથમાં એક દરગાહમાંથી હથિયારો મળી આવ્યા છે. હઝરત કાચી પીરની દરગાહના મુજાવરની પૂછપરછ કરવામાં આવી છે. દિલ્હી બોમ્બ…

અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપની મુશ્કેલીઓ વધી, ED, CBI અને SEBI બાદ, કોર્પોરેટ બાબતોના મંત્રાલયે પણ તપાસ શરૂ કરી

અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપ પર નિયમનકારી તપાસ વધુ તીવ્ર બની છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED), સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) અને…

12 રાજ્યોમાં મતદાર યાદી સુધારણા પ્રક્રિયા શરૂ, મમતા અને સ્ટાલિનની પાર્ટીએ વિરોધ શરૂ કર્યો

ચૂંટણી પંચે મંગળવારથી 12 રાજ્યોમાં મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) ની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. પરંતુ પહેલા જ…

રેલ્વેએ ‘સ્વચ્છતા એ સેવા’ અભિયાન શરૂ કર્યું, તમામ ઝોનના જનરલ મેનેજરોને જોડાવા અપીલ કરી

ભારતીય રેલ્વેએ 17 સપ્ટેમ્બરના રોજ દેશભરના તમામ ઝોનમાં 15 દિવસની ‘સ્વચ્છતા હી સેવા’ ઝુંબેશ શરૂ કરી. રેલ્વે બોર્ડના ચેરમેન અને…

મહારાષ્ટ્રમાં સરકારી હોસ્પિટલોની નર્સોએ હડતાળ શરૂ કરી, જાણો શું છે તેમની માંગણીઓ

મહારાષ્ટ્ર રાજ્ય નર્સ એસોસિએશને મહારાષ્ટ્ર રાજ્ય સરકાર દ્વારા મેડિકલ કોલેજોમાં કોન્ટ્રાક્ટ સિસ્ટમ દ્વારા નર્સોની નિમણૂક સામે વિરોધ દર્શાવ્યો છે. નાગપુર…

કડી;ભાડુઆતો અને મકાન માલિકો વચ્ચેના ગ્રુપમાં ન રાખવા અંગે શરૂ થયેલી તકરાર હિંસક બની

કડીના કરણનગર રોડ સ્થિત કેદારનાથ બંગ્લોઝમાં રાત્રે યોજાયેલી સોસાયટીની માસિક મીટિંગ દરમિયાન હિંસક ઘર્ષણ સર્જાયું હતું. સોસાયટીના વોટ્સએપ ગ્રુપમાં ભાડુઆતોને…

સમય રૈનાના શો ‘ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ પર શરૂ થયેલો વિવાદ; રણવીર, સમય અને અપૂર્વા સામે કેસ દાખલ

સમય રૈનાના શો ‘ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ પર શરૂ થયેલો વિવાદ હવે શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. આ સમગ્ર વિવાદ…

શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-૨૦૨૫માં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં પ્રારંભ

મુખ્યમંત્રીના હસ્તે અંદાજે ૧૨ કરોડના ખર્ચે સુવિધાઓથી સજ્જ નવનિર્મિત સંસ્કૃત મહાવિદ્યાલય બિલ્ડીંગનું કરાયું લોકાર્પણ: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં અંબાજી…