social justice

સગીરા પર દુષ્કર્મ ગુજારનાર પાલનપુર ડિફેન્સ એકેડમીનો ફરાર સંચાલક ઝડપાયો

તાલીમ લેવા આવતી કિશોરીને BSFમાં નોકરી આપવાની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતું પાલનપુરના અંબાજી હાઇવે પર આવેલ લાઇફ ડિફેન્સ એકેડમીમાં…

ભીલવણ ગામે અનુ.જાતિના પીડિત પરિવારોની મુલાકાત લેતા કેબિનેટ મંત્રી રાજપૂત

કોઈપણ પ્રકારની ચિંતા કરતા નહિ સરકાર તમારી સાથે છે : કેબિનેટ મંત્રી કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે સરસ્વતી તાલુકાના ભીલવણ ગામમાં…

ભીલવણ ગામે દલિત સમાજના પરિવારજનો સાથે બનેલી ઘટનામાં કડક કાર્યવાહી થવી જોઈએ : ડો.સોલંકી

પાટણ સરસ્વતી તાલુકાના ભીલવણ ગામે તાજેતરમાં દલિત સમાજના લગ્ન પ્રસંગે લઘુમતી સમાજના લોકોએ ડીજે વગાડવાના મામલે કરેલી મારામારીની ઘટનાના દલિત…

ડીસા તાલુકાના પાલડી ગામના દલિત પરિવારોએ આવેદનપત્ર આપ્યું

અન્યત્ર સુરક્ષિત જગ્યા ફાળવી સુરક્ષા આપવાની માંગ; ડીસા તાલુકાના પાલડી ગામે મહાદેવજીના મંદિરની પ્રતિષ્ઠા મહોત્સવમાં દલિત સમાજનો બહિષ્કાર કરાયો હોવાનો…

ડીસાના પાલડીમાં મંદિર પ્રતિષ્ઠા મહોત્સવમાં આમંત્રણ ન મળતા દલિત સમુદાયમાં રોષ

દલિત સમાજના આગેવાનોની ધર્મ પરિવર્તન કરવાની ચીમકી ભીલડી પોલીસ મથકમાં મહોત્સવના આયોજકો સામે ફરિયાદ; ડીસા તાલુકાના પાલડી ગામે તાજેતરમાં યોજાયેલા…

હારીજ આંબેડકર વાસની મહિલાઓએ પાણી મામલે પાલિકા કેમ્પસમાં કપડાં ધોઈ અનોખો વિરોધ પ્રદર્શિત કર્યો

પાલિકા સત્તાધીશો દલિત સમાજના વિસ્તાર પ્રત્યે ઓરમાયું વર્તન દાખવતાં હોવાના આક્ષેપ ઉઠ્યા પાણીની સમસ્યાનું તાત્કાલિક ધોરણે નિરાકરણ નહીં આવે તો…

પાલનપુરમાં સાંસદે દબાણ પીડિતોની મુલાકાત કરી

સાંસદે પીડિતોને ન્યાય મળે તે માટે પ્રયત્નો કરવાની હૈયા ધારણા આપી તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં ન આવતા પીડિતો કફોડી…

૮૮ વર્ષની વયે અંતિમ શ્વાસ; ધાર્મિક નેતા પોપ ફ્રાન્સિસનું નિધન છેલ્લા ઘણા દિવસોથી બીમાર હતા

પોપ ફ્રાન્સિસનું નિધન થયું છે, તેમણે ૮૮ વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. પોપ ફ્રાન્સિસને તાજેતરમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.…

વિજાપુરમાં વકફ બિલ-UCC મુદ્દે વિરોધ પ્રદર્શન, 60થી વધુ મુસ્લિમ આગેવાનોની અટકાયત

વિજાપુરમાં વકફ બિલ અને યુનિફોર્મ સિવિલ કોડ (UCC)ના વિરોધમાં મુસ્લિમ સમાજે પ્રદર્શન કર્યું હતું. મામલતદારને આવેદનપત્ર આપવા જઈ રહેલા પ્રદર્શનકારીઓની…

દાંતીવાડા માં ડૉ. બાબાસાહેબ આંબેડકરની ૧૩૪મી જન્મ જયંતીની ઉજવણી ધામધૂમથી ઊજવાઈ કરાઈ

ડૉ.બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની ૧૩૪મી જન્મ જયંતીના અવસરે દાંતીવાડા તાલુકાની ડૉ. બાબાસાહેબ આંબેડકર જન્મ જયંતી ઊજવણી સમિતિ દ્વારા દાંતીવાડા ગામ ત્રણ…