ટીમ ઈન્ડિયામાંથી બહાર થયા બાદ આ ખેલાડીએ વ્યક્ત કર્યું પોતાનું દુઃખ, કહ્યું- સારું રમવા છતાં મને બહાર કરવામાં આવ્યો
રણજી ટ્રોફી 2024-25માં, મુંબઈની ટીમે અજિંક્ય રહાણેની કેપ્ટનશીપ હેઠળ પોતાનું શાનદાર પ્રદર્શન ચાલુ રાખ્યું અને ક્વાર્ટર ફાઇનલ મેચમાં હરિયાણાની ટીમને…