Punjab Government

પંજાબમાં ભ્રષ્ટાચાર સામે મોટી કાર્યવાહી : જેલના ૨૫ અધિકારીઓ સસ્‍પેન્‍ડ

સરકારે ભ્રષ્ટાચાર સામે કડક પગલાં લીધાઃ જેલમાં પ્રવર્તતા ભ્રષ્ટાચાર અને ડ્રગ નેટવર્કનો પર્દાફાશઃ ૨૫ જેલ અધિકારીઓ અને કર્મચારીઓ સસ્‍પેન્‍ડ પંજાબમાં…

પંજાબ સરકારનો મોટો નિર્ણય, બધી શાળાઓમાં પંજાબી ભાષા શીખવવી ફરજિયાત

પંજાબ સરકારે રાજ્યની બધી શાળાઓ માટે, ભલે તે કોઈ પણ બોર્ડની હોય, પંજાબીને મુખ્ય અને ફરજિયાત વિષય તરીકે શીખવવાનું ફરજિયાત…

અનુરાગ ઠાકુરે અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધ્યું, કહ્યું- તે દારૂ કૌભાંડનો માસ્ટરમાઈન્ડ

આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ રાજ્યસભામાં જવાની અટકળો પર ભાજપના સાંસદ અનુરાગ ઠાકુરે નિવેદન આપ્યું છે. અનુરાગ ઠાકુરે કહ્યું,…

પંજાબ સરકારે ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા 52 પોલીસ અધિકારીઓને બરતરફ કર્યા

પંજાબ પોલીસ વિભાગમાં ફેલાયેલા ભ્રષ્ટાચાર સામે પંજાબ સરકારે મોટી કાર્યવાહી કરી છે. ભગવંત માન સરકારે ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા 52 પોલીસ અધિકારીઓને…