Public Notice

ચૈત્રી નવરાત્રીને લઈને શ્રી આરાસુરી અંબાજી મંદિર ખાતે આરતી તથા દર્શનના સમયમાં ફેરફાર કરાયો

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા એક યાદીમાં જણાવ્યું છે કે, આગામી ચૈત્રી નવરાત્રી નિમિત્તે આરતી-દર્શનના સમયમાં ફેરફાર થવાથી…

પાલનપુરમાં ટ્રાફિક સમસ્યાને લઈને કલેકટરે બહાર પાડ્યું જાહેરનામું

પ્રાયોગિક ધોરણે ભારે વાહનોને ડાયવર્ઝન અપાયું; પાલનપુરમાં એરોમાં સર્કલ ઉપર સર્જાતી ટ્રાફિકની વિકટ સમસ્યાને લઈને જિલ્લા કલેકટરે જાહેરનામું બહાર પાડ્યું…