Prayagraj

PM મોદી 5 ફેબ્રુઆરીએ લેશે મહાકુંભની મુલાકાત, સંગમમાં લગાવશે પવિત્ર ડૂબક; જાણો સંપૂર્ણ કાર્યક્રમ

મહાકુંભ પહેલા, ૧૩ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ, પ્રધાનમંત્રીએ સંગમ કિનારે ગંગાની આરતી અને પૂજા કરી હતી અને આ મેગા ઇવેન્ટની સફળતાપૂર્વક…

પ્રયાગરાજમાં 4 ફેબ્રુઆરી સુધી વાહનોના પ્રવેશ પર પ્રતિબંધના સમાચાર પાયાવિહોણા છે, મેજિસ્ટ્રેટે આખી વાતનો કર્યો ખુલાસો

મહાકુંભ 2025ના આયોજનને કારણે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે. ગંગા, યમુના અને સરસ્વતીના ત્રિવેણી સંગમમાં કરોડો…

વારાણસીઃ ગંગા આરતીના આયોજન પર અસ્થાયી પ્રતિબંધ, આ કારણોસર લેવાયો નિર્ણય

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં સંગમમાં સ્નાન કરવા માટે કરોડો લોકો આવી રહ્યા છે. મહાકુંભમાં આવનારા શ્રદ્ધાળુઓ પણ નજીકના…

Akasa Airએ પ્રયાગરાજ માટે ફ્લાઇટ ટિકિટ કરી સસ્તી, કિંમતોમાં 30 થી 45%નો કર્યો ઘટાડો

Akasa Airએ પ્રયાગરાજ માટે ફ્લાઇટના ભાડામાં 30 થી 45 ટકાનો ઘટાડો કર્યો છે. આ સાથે એરલાઈને આ શહેરમાં ફ્લાઈટ્સની સંખ્યામાં…

મહાકુંભ 2025: ન્યાયિક પંચ આજે જશે પ્રયાગરાજ, ત્રણ સભ્યોની ટીમ નાસભાગની કરશે તપાસ

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ મહાકુંભમાં થયેલી નાસભાગ બાદ હવે સ્થિતિ સામાન્ય બની રહી છે. પ્રશાસને ભીડને કાબૂમાં રાખવા માટે વ્યવસ્થા કરી…

મહાકુંભ 2025: મેળા વિસ્તારમાં ફરી આગ ફાટી નીકળી, ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ કાબૂમાં આવી આગ

ફરી એકવાર મહા કુંભ મેળા વિસ્તારમાં આગચંપીની ઘટના પ્રકાશમાં આવી છે. જો કે આ વખતે આગ પર સમયસર કાબુ મેળવી…

મહાકુંભમાં નાસભાગ બાદ હવે આ 5 રીતે થશે ભીડ પર નિયંત્રણ, મેળા વિસ્તારમાં લાગૂ થશે આ નિયમો

મહાકુંભ મેળા વિસ્તારમાં નાસભાગની ઘટનાના એક દિવસ પછી, રાજ્ય સરકારે ભીડને નિયંત્રિત કરવા અને શ્રદ્ધાળુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટેના પ્રયાસો…

મહાકુંભઃ આ દિવસ બાદ મહાકુંભમાં નહીં જોવા મળશે નાગા સાધુ

મહા કુંભ 2025નો બીજો અમૃત સ્નાન 29 જાન્યુઆરીએ યોજાયો હતો. હવે ત્રીજું અને છેલ્લું અમૃતસ્નાન 3જી જાન્યુઆરીએ બસંત પંચમીના દિવસે…

મહાકુંભમાં નાસભાગ બાદ યોગી સરકાર એક્શનમાં, તમામ VIP પાસ રદ

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ દરમિયાન બુધવારે થયેલી નાસભાગ બાદ હવે યોગી સરકારે કડક કાર્યવાહી કરી છે. મૌની અમાવસ્યાના…

પ્રયાગરાજ ફ્લાઈટના આસમાનને આંબી જતા ભાડા પર સરકારની કાર્યવાહી, એરલાઈન્સને આપી આ સૂચનાઓ

પ્રયાગરાજ જતી ફ્લાઈટ્સ માટે મોંઘા ભાડા વસૂલવાની ફરિયાદો બાદ નાગરિક ઉડ્ડયન મંત્રાલય એક્શનમાં આવ્યું છે. મંત્રાલયે એરલાઈન્સને સ્પષ્ટપણે કહ્યું છે…