Prayagraj

મહાકુંભ: બિહારના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાનનું મહાકુંભમાં ભવ્ય સ્વાગત, તસવીર સામે આવી

ગુરુવારે ઉત્તર પ્રદેશ સરકાર વતી ઔદ્યોગિક વિકાસ મંત્રી નંદ ગોપાલ ગુપ્તા નંદીએ પ્રયાગરાજ મહાકુંભમાં બિહારના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાનનું સ્વાગત…

મહાકુંભ: હરિયાણાના સીએમ સૈનીએ સંગમમાં લગાવી ડૂબકી

હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ ગુરુવારે તેમના પરિવાર સાથે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભમાં સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી અને તેમના રાજ્યના…

મહાકુંભમાં 68 પાકિસ્તાની શ્રદ્ધાળુઓએ લીધો ભાગ, કહ્યું- ‘સનાતન ધર્મમાં જન્મ લેવાનો ગર્વ અનુભવું છું’

પાકિસ્તાનના સિંધ પ્રાંતના 68 હિન્દુ ભક્તોનું એક જૂથ મહાકુંભ માટે પ્રયાગરાજ પહોંચ્યું. બધા ભક્તોએ પવિત્ર સંગમમાં સ્નાન કર્યું અને તેમના…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ તારીખે મહાકુંભમાં હાજરી આપશે, સંગમમાં સ્નાન કરશે

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભનું આયોજન ચાલી રહ્યું છે. પ્રયાગરાજમાં ગંગા, યમુના અને સરસ્વતીના ત્રિવેણી સંગમમાં કરોડો ભક્તો સતત પવિત્ર ડૂબકી…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ મહાકુંભમાં સ્નાન કરવા માટે પ્રયાગરાજની મુલાકાત લેશે

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભનું આયોજન ચાલી રહ્યું છે. પ્રયાગરાજમાં ગંગા, યમુના અને સરસ્વતીના ત્રિવેણી સંગમમાં કરોડો ભક્તો સતત પવિત્ર ડૂબકી…

સીએમ પ્રમોદ સાવંતે પ્રયાગરાજ સ્પેશિયલ ટ્રેનને આપી લીલી ઝંડી, પીએમ મોદીએ પણ કરી પ્રશંસા

ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે ગુરુવારે પણજી નજીક કરમાલી રેલ્વે સ્ટેશન પર ભક્તોને પ્રયાગરાજ લઈ જતી એક ખાસ ટ્રેનને લીલી ઝંડી…

મહાકુંભનું આગામી પવિત્ર સ્નાન ક્યારેય?, આ દિવસે બની રહેલા શુભ યોગથી આ 3 રાશિઓને થશે લાભ

મહાકુંભનું આગામી પવિત્ર સ્નાન ૧૨ ફેબ્રુઆરીએ માઘ પૂર્ણિમાના દિવસે છે. હિન્દુ ધર્મમાં પૂર્ણિમાના દિવસે સ્નાન અને દાન હંમેશા શુભ માનવામાં…

મહાકુંભમાં ડૂબકી લગાવ્યા બાદ પીએમ મોદીએ કહ્યું- મા ગંગાના આશીર્વાદ મેળવીને મને શાંતિ અને સંતોષ મળ્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવી અને કહ્યું કે “મા ગંગાના આશીર્વાદ પ્રાપ્ત કરવાથી મને અપાર શાંતિ અને…

પીએમ મોદીએ લગાવી પવિત્ર ત્રિવેણી સંગમમાં ડૂબકી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પ્રયાગરાજ મહાકુંભ મેળા વિસ્તારમાં પહોંચ્યા છે. તેમણે પવિત્ર ત્રિવેણી સંગમમાં શ્રદ્ધાનો ડૂબકી લગાવી. ભગવા રંગના કપડાં…

PM મોદી આજે મહાકુંભની લેશે મુલાકાત, સવારે 11 વાગ્યે કરશે સંગમમાં પવિત્ર સ્નાન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પ્રયાગરાજ મહાકુંભ ખાતે સંગમમાં ડૂબકી લગાવશે. તેઓ લગભગ ૧૧ વાગ્યે સંગમમાં ધાર્મિક સ્નાન કરશે. સ્નાન પછી,…