political

પૂર્વ સાંસદ અહેમદ પટેલના પુત્રએ કોંગ્રેસ સાથેનો સંબંધ તોડ્યો, કહ્યું ‘તે એક મુશ્કેલ સફર હતી’

કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલના પુત્ર ફૈઝલ અહેમદ પટેલે કોંગ્રેસ પાર્ટીને અલવિદા કહી દીધું છે. ફૈઝલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X…

‘…તો હું રાજીનામું આપીશ’, ભાજપના સાંસદે લોકસભામાં આવું કેમ કહ્યું? જાણો શું છે મામલો?

ભારતીય જનતા પાર્ટીના સાંસદ જગદંબિકા પાલે ભારતના આર્થિક વિકાસ દરની તુલના વિશ્વના કેટલાક અન્ય મુખ્ય અર્થતંત્રો સાથે કરી. આ સાથે,…

અમારી સરકારે ગુજરાતમાં સાબરમતી રિવરફ્રન્ટ બનાવ્યો’, હવે ભાજપના પ્રવેશ વર્માએ દિલ્હીની યમુના વિશે શું કહ્યું?

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ પ્રચંડ જીત મેળવી છે. પાર્ટીએ દિલ્હીમાં 48 બેઠકો જીતી છે. 27 વર્ષ પછી,…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ તારીખે મહાકુંભમાં હાજરી આપશે, સંગમમાં સ્નાન કરશે

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભનું આયોજન ચાલી રહ્યું છે. પ્રયાગરાજમાં ગંગા, યમુના અને સરસ્વતીના ત્રિવેણી સંગમમાં કરોડો ભક્તો સતત પવિત્ર ડૂબકી…

‘મેં કોઈની સામે માથું નમાવ્યું નથી, અને નમીશ પણ નહીં: લાલુ પ્રસાદ યાદવ

આરજેડી નેતા અને બિહારના ભૂતપૂર્વ સીએમ લાલુ પ્રસાદ યાદવે ઇસ્લામપુરમાં જનતાને સંબોધિત કરતા કહ્યું કે તેજસ્વી યાદવને મુખ્યમંત્રી બનાવવા પડશે.…

કેજરીવાલ પોતાના માતા-પિતાને વ્હીલચેર પર બેસાડીને આખા પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ પણ પોતાના સમગ્ર પરિવાર સાથે મતદાન કરવા માટે મતદાન…

મતદાન પહેલા દિલ્હી છાવણીમાં ફેરવાયું, ચારેય બાજુ 35 હજારથી વધુ પોલીસકર્મીઓ તૈનાત

દિલ્હીના આગામી મુખ્યમંત્રી કોણ હશે તે થોડા કલાકો પછી નક્કી થશે. દિલ્હીની તમામ 70 બેઠકો પર આવતીકાલે સવારે 7 વાગ્યાથી…

રાષ્ટ્રપતિ પર ટિપ્પણી કેસ: પપ્પુ યાદવ સામે કાર્યવાહીની માંગ, સોનિયા ગાંધી સામે પણ ફરિયાદ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વિરુદ્ધ કરેલી ટિપ્પણી બદલ ભાજપના આદિવાસી સમુદાયના લોકસભા સાંસદોએ સાંસદ પપ્પુ યાદવ સામે કાર્યવાહીની માંગ કરી છે.…

શું શિંદેની શિવસેના તૂટી જશે? આદિત્ય ઠાકરેના નિવેદનથી રાજકીય ખળભળાટ

શું મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેની સત્તાધારી શિવસેનાનું વિઘટન થશે? શું શિવસેનામાં એકનાથ શિંદીને બદલે બીજું કોઈ નેતૃત્વ તૈયાર થઈ રહ્યું છે?…

શું મહારાષ્ટ્રને ત્રીજા ડેપ્યુટી સીએમ મળશે? સંજય રાઉતે શિવસેનામાં ભંગાણનો દાવો

મુંબઈ: નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનામાં ભંગાણનો દાવો કરતાં, શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) નેતા સંજય રાઉતે શુક્રવારે…