Police

પલાસર ગામેથી તીન પત્તીનો જુગાર રમતા ત્રણ જુગારીઓને ઝડપી લેતી ચાણસ્મા પોલીસ

પાટણ પોલીસ અધિક્ષક વી.કે.નાયી નાઓએ પ્રોહી જુગારની ગે.કા પ્રવૃત્તિ નેસ્ત નાબુદ કરવા સારૂ કરેલ સુચના આધારેના.પો.અધિ.ડી.ડી.ચૌધરી રાધનપુરનાઓના તથા પો.ઇન્સ.આર.એચ સોલંકીના…

પ્રયાગરાજ મહાકુંભથી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓને લઈ જતી બસનો ભયાનક અકસ્માત, 7 લોકોના મોત

મધ્યપ્રદેશના જબલપુર જિલ્લામાં મંગળવારે સવારે એક મીની બસ અને ટ્રક વચ્ચે થયેલી ટક્કરમાં પ્રયાગરાજ મહાકુંભથી આંધ્રપ્રદેશ પરત ફરી રહેલા સાત…

સાબરકાંઠા એસઓજી પોલીસે ચાર વર્ષથી ફરાર આરોપીની ધરપકડ કરી

સાબરકાંઠા એસઓજી પોલીસે ખેડબ્રહ્મા બસ સ્ટેન્ડ નજીકથી પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા ચાર વર્ષથી ફરાર આરોપીની ધરપકડ કરી છે. પોલીસે રાજસ્થાનના ઉદેપુર…

મહાકુંભ: ટ્રાફિક, પાર્કિંગ અને અફવાઓ અંગે સીએમ યોગીએ કડક સૂચના આપી, અધિકારીઓ સાથે યોજી બેઠક

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભની વ્યવસ્થાની સમીક્ષા કરતી વખતે જરૂરી માર્ગદર્શિકા આપી છે. મુખ્યમંત્રીએ ૧૨ ફેબ્રુઆરીના…

માસૂમ દેખાતા પ્રખ્યાત યુટ્યુબરે પોતાની અશ્લીલ ટિપ્પણીઓથી મચાવ્યો હોબાળો, જાણો કોણ છે મોટી ડિગ્રી ધરાવતો આ કરોડપતિ

પોડકાસ્ટર-યુટ્યુબર રણવીર અલ્લાહબાદિયા યુટ્યુબ પર ‘બેરબાઈસેપ્સ’ તરીકે ઓળખાય છે. તે તેના પોડકાસ્ટ માટે ખૂબ જ લોકપ્રિય છે. તેમના પોડકાસ્ટમાં લોકોને…

નડિયાદમાં ભેળસેળયુક્ત સોડા પીવાથી 3 લોકોના મોત, પોલીસ વહીવટીતંત્ર સતર્ક, ફોરેન્સિક લેબમાં નમૂના મોકલાયા

ખેડા જિલ્લાના નડિયાદમાં ભેળસેળયુક્ત સોડા પીવાથી ત્રણ લોકોના મોત થયા છે. પોલીસનું કહેવું છે કે આ ત્રણેય મૃતકોએ સોડા બોટલમાં…

ટ્રકોમાંથી ચોરી કરેલ ૫૬૦ લીટર ડિઝલના જથ્થા સાથે એક ઈસમને ઝડપી લેતી પાટણ SOG ટીમ

રૂ.૫૦,૪૦૦ ના જથ્થા ઝડપાયેલા ઇસમ સામે ચાણસ્મા પોલીસ ને સોપાયો પાટણ એસ.ઓ.જી પોલીસ ટીમે બાતમીના આધારે ચાણસ્મા પોલીસ સ્ટેશન વિસ્તાર…

મહેસાણાના કડી ખાતે પોલીસે 9 જુગારીઓને રંગેહાથ ઝડપી લીધા; 4 આરોપીઓ ફરાર

મહેસાણા જિલ્લા એલસીબીએ કડી તાલુકાના બાવલુ ગામમાં મોડી રાત્રે દરોડો પાડી જુગારધામ ઝડપી પાડ્યું છે. લગ્ન મંડપની આડમાં ચાલતા જુગારધામમાંથી…

મહાકુંભ: પ્રયાગરાજમાં ભારે ભીડને કારણે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ, રેલ્વે સ્ટેશન કરાયું બંધ

પ્રયાગરાજમાં મહાકુંભમાં સ્નાન કરવા માટે દરરોજ ભક્તોની ભારે ભીડ ઉમટી રહી છે, જેના કારણે આખું શહેર ભરાયેલું છે. રવિવારથી ભીડની…

તિરુપતિ મંદિર લાડુ વિવાદ: CBIની આગેવાની હેઠળની SIT એ 4 લોકોની કરી ધરપકડ

આંધ્રપ્રદેશના તિરુપતિ મંદિરના લાડુ વિવાદમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે ચાર લોકોની ધરપકડ કરી છે. તિરુપતિ મંદિરના લાડુમાં પ્રાણીની ચરબી હોવાનું બહાર…