PM MODI

પીએમ મોદીએ ​​બંધારણ દિવસ પર સુપ્રીમ કોર્ટને સંબોધન : મુંબઈ હુમલાની વરસીનો પણ ઉલ્લેખ કર્યો

પીએમ મોદીએ ​​બંધારણ દિવસ પર સુપ્રીમ કોર્ટને સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું કે છેલ્લા 75 વર્ષમાં દેશે જે…

મન કી બાતમાં પીએમ મોદીએ યુવાનોને ખાસ અપીલ કરી

પીએમ મોદીનો મન કી બાત કાર્યક્રમ 11 વિદેશી ભાષાઓ ઉપરાંત 22 ભારતીય ભાષાઓ અને 29 બોલીઓમાં પ્રસારિત કરવામાં આવ્યો હતો.…

મહારાષ્ટ્ર અને ઝારખંડમાં ચૂંટણીના પરિણામો પર પી.એમ મોદી બીજેપી હેડક્વાર્ટરની મુલાકાત લેશે

મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે. મહારાષ્ટ્રમાં ભાજપ, શિવસેના અને એનસીપીના ગઠબંધનનો જંગી વિજય થતો જોવા મળી…

પીએમ મોદી ઈટાલી પોર્ટુગલ નોર્વેના વડાઓને મળ્યા સંબંધોને મજબૂત કરવા પર ચર્ચા

પી.એમ નરેન્દ્ર મોદી જી-20માં ભાગ લેવા માટે બ્રાઝિલના શહેર રિયો ડી જાનેરો પહોંચ્યા છે. આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ તેમના…

ઝારખંડ વિધાનસભા ચૂંટણી : ઈન્ડિયા એલાયન્સે 7 ગેરંટી આપી

ઝારખંડ વિધાનસભા ચૂંટણી : ઈન્ડિયા એલાયન્સે 7 ગેરંટી આપી મહિલાઓને 2500 રૂપિયા અને દરેક વ્યક્તિને 7 કિલો રાશન આપવાનું વચન…

PM મોદીએ પંડિત જવાહરલાલ નેહરુને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી

તમે બધા જાણતા જ હશો કે આજે ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુની જન્મજયંતિ છે. તેમને બાળકો માટે વિશેષ પ્રેમ…

પીએમ મોદીએ મહારાષ્ટ્રના ચિમુરમાં જનસભાને સંબોધી વિપક્ષ પર નિશાન સાધ્યું : આ કોંગ્રેસની ખતરનાક રમત

PMએ કહ્યું કે જો તમારી એકતા તૂટશે તો આ કોંગ્રેસની ખતરનાક રમત છે. જો આદિવાસી સમાજ જ્ઞાતિઓમાં વહેંચાઈ જશે તો…

પીએમ મોદીએ વડતાલમાં કહ્યું- સમાજમાં ભાગલા પાડવાની કોશિશ, તેમને હરાવવા ખૂબ જરૂરી

ગુજરાતના ખેડા જિલ્લાના વડતાલમાં સ્વામિનારાયણ મંદિરની 200મી વર્ષગાંઠ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને એકતા અને અખંડિતતા જાળવવા આહ્વાન કર્યું હતું.…