PM MODI

દિલ્હીમાં ભાજપની જીત બાદ પીએમ મોદીની પહેલી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું પ્રધાનમંત્રીએ

દિલ્હીમાં ભાજપની જીત પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું નિવેદન સામે આવ્યું છે. પીએમ મોદીએ દિલ્હીમાં ભાજપની જીતને વિકાસ અને સુશાસનની…

સોબિતા ધુલિપાલા ભાવુક થઈ, PM મોદીને કંડાપલ્લી બોમ્માલુ ભેટ આપતી તસવીર કરી શેર

પ્રખ્યાત અભિનેતા નાગારજુના, તેમના પુત્ર નાગા ચૈતન્ય અને પુત્રી-વધુ સોબિતા ધુલિપાલા શુક્રવારે પાર્લામેન્ટ હાઉસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કર્યા…

PM મોદીએ WAVES સમિટ સલાહકાર બોર્ડની યોજી બેઠક, ઘણી મોટી હસ્તીઓ રહી હાજર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે સાંજે WAVES સમિટ સલાહકાર બોર્ડની બેઠક યોજી હતી. આમાં તેમણે વૈશ્વિક અને ભારતીય નેતાઓ સાથે વાતચીત…

PM મોદી 10 થી 12 ફેબ્રુઆરીએ રહેશે ફ્રાન્સના પ્રવાસે, જાણો સંપૂર્ણ સમયપત્રક

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફ્રાન્સની મુલાકાત લેશે. પીએમ મોદી પેરિસમાં AI સમિટ 2025 ની સહ-અધ્યક્ષતા કરશે. ફ્રાન્સે ભારતને આ પરિષદના સહ-અધ્યક્ષપદ…

રેલ્વે સમાચાર: વંદે ભારત સ્લીપર ટ્રેનનું ટ્રાયલ પૂર્ણ, હવે માત્ર સર્ટિફિકેટનો ઇંતજાર

વંદે ભારત સ્લીપર ટ્રેનનું ટ્રાયલ પૂર્ણ થઈ ગયું છે. રેલવે બોર્ડે ગુરુવારે જણાવ્યું હતું કે 15 જાન્યુઆરીના રોજ લાંબા અંતરના…

દિલ્હી વિધાનસભા ચૂંટણી: 699 ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ, 8 ફેબ્રુઆરીએ જાહેર થશે પરિણામ

દિલ્હીની તમામ 70 વિધાનસભા બેઠકો પર મતદાન પૂર્ણ થઈ ગયું છે. ઉમેદવારોનું ભાવિ EVM માં કેદ થઈ ગયું છે. પરિણામો…

મહાકુંભમાં ડૂબકી લગાવ્યા બાદ પીએમ મોદીએ કહ્યું- મા ગંગાના આશીર્વાદ મેળવીને મને શાંતિ અને સંતોષ મળ્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવી અને કહ્યું કે “મા ગંગાના આશીર્વાદ પ્રાપ્ત કરવાથી મને અપાર શાંતિ અને…

પીએમ મોદીએ લગાવી પવિત્ર ત્રિવેણી સંગમમાં ડૂબકી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પ્રયાગરાજ મહાકુંભ મેળા વિસ્તારમાં પહોંચ્યા છે. તેમણે પવિત્ર ત્રિવેણી સંગમમાં શ્રદ્ધાનો ડૂબકી લગાવી. ભગવા રંગના કપડાં…

PM મોદી આજે મહાકુંભની લેશે મુલાકાત, સવારે 11 વાગ્યે કરશે સંગમમાં પવિત્ર સ્નાન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પ્રયાગરાજ મહાકુંભ ખાતે સંગમમાં ડૂબકી લગાવશે. તેઓ લગભગ ૧૧ વાગ્યે સંગમમાં ધાર્મિક સ્નાન કરશે. સ્નાન પછી,…

અત્યાર સુધીમાં કેટલા લોકોએ લીધી આયુષ્માન ભારત યોજનાનો લાભ ? સરકારે આંકડો જણાવ્યો

મંગળવારે, કેન્દ્ર સરકારે આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના સંબંધિત મહત્વપૂર્ણ માહિતી શેર કરી. સરકારે જણાવ્યું છે કે 31 જાન્યુઆરી,…