pilgrimage

કેદારનાથ યાત્રા નવો ઈતિહાસ લખશે : યાત્રાકાળના માત્ર 47 દિવસમાં જ શ્રદ્ધાળુઓના દર્શનનો આંકડો 11 લાખને પાર

શ્રદ્ધાળુની સંખ્યામાં વધાવાથી પર્યટન અને યાત્રાધામોને વેગ મળવાની સાથે પર્યટન સાથે સંકળાયેલા વ્યવસાયીઓના ચહેરા પર રોનક દેખાઈ કરોડો હિન્દુઓની આસ્થાના…

ચારધામ યાત્રા : કેદારનાથ ધામમાં ભક્તોનો આંકડો 10 લાખને પાર

ખરાબ હવામાન અને મુશ્કેલ માર્ગો છતાં ભક્તોની અતૂટ શ્રદ્ધા : વહીવટી તંત્રની સુદ્રઢ વ્યવસ્થાથી યાત્રાળુઓ ખુશ : હર હર મહાદેવના…

અમરનાથ યાત્રા 3 જુલાઈથી શરૂ થશે અને 38 દિવસ સુધી ચાલુ રહેશે

ગયા વર્ષે લગભગ 5 લાખ લોકોએ બાબા બરફાનીના દર્શન કર્યા હતા, આ વર્ષે પણ લગભગ એટલી જ સંખ્યામાં ભક્તો અમરનાથની…

નાસિકમાં ૨૦૨૭ સિંહસ્‍થ કુંભમેળાની અમૃતસ્‍નાની તારીખોનું એલાન

૨૦૨૭માં યોજાનાર આગામી કુંભમેળાની તૈયારીઓ જોરદારથી ચાલુ મહારાષ્‍ટ્રના મુખ્‍યમંત્રી દેવેન્‍દ્ર ફડણવીસે રવિવારે ૨૦૨૭ માં નાસિકમાં યોજાનાર સિંહસ્‍થ કુંભ મેળાની તૈયારીઓ…

રામ મંદિર ટ્રસ્ટે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે આમંત્રણ કાર્ડ મોકલવાનું શરૂ કર્યું

અયોધ્યા: શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે અયોધ્યામાં રામ મંદિરના પહેલા માળે રામ દરબાર સહિત 8 મંદિરોના આગામી પ્રાણ પ્રતિષ્ઠા…

અયોધ્યા રામ મંદિરને સુરક્ષા ખતરાની ચેતવણી, તપાસ શરૂ

રામ મંદિર ટ્રસ્ટને અયોધ્યામાં મંદિર માટે સુરક્ષા જોખમ અંગે ચેતવણી મળી છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને સોમવારે રાત્રે…

શક્તિપીઠ બહુચરાજી ખાતે ચૈત્રી મેળાના બીજા દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમ અને ભવ્ય લોક ડાયરો યોજાયો

લોકસાહિત્યકાર સાંઈરામ દવેએ દુહા છંદ અને હાસ્યની રમઝટ બોલાવી; મહેસાણા જિલ્લામાં બહુચરાજી ખાતે ત્રિ દિવસીય ચૈત્રી પૂનમના મેળામાં આજે મેળાના…

ચૈત્રી પૂનમે પાટણ થી બહુચરાજી તરફ જવા પદયાત્રા સંઘોનું પ્રસ્થાન

પદયાત્રા ના માગૅ પર વિવિધ પ્રકારના સેવા કેમ્પો લાગ્યાl; ચૈત્રી પૂનમના પવિત્ર અવસર પર પાટણ શહેર માંથી શ્રી બહુચરાજીના દર્શનાર્થે…

બહુચરાજી ખાતે જિલ્લા કલેકટર અને ધારાસભ્યના હસ્તે ત્રિદિવસીય ચૈત્રી પૂનમના લોકમેળાનો શુભારંભ

આસ્થા, ભક્તિ અને સેવાના ત્રિવેણી સંગમ સમાન બહુચરાજીના મેળામાં માનવ મહેરામણ ઉમટ્યું મહેસાણા જિલ્લાના બહુચરાજી ખાતે આજે જિલ્લા કલેકટર એસ.કે.પ્રજાપતિ…

રાજ્યમાં પર્વતો પર આવેલા યાત્રાધામો સુધી પહોંચવા ગત વર્ષે ૪૭ લાખથી વધુ યાત્રાળુઓએ માણ્યો ઉડનખટોલાનો આંનદ

       ૨.૩ કિલોમીટર લાંબો ગિરનાર રોપ-વે વિશ્વના સૌથી લાંબા રોપ-વેમાંથી એક        ચાર વર્ષમાં ૩૦ લાખથી વધુ પ્રવાસીઓએ ગિરનાર રોપ-વેની…