people

નડિયાદમાં ભેળસેળયુક્ત સોડા પીવાથી ત્રણ લોકોના મોત થયા બાદ વહીવટીતંત્ર સતર્ક બન્યું

ગુજરાતના ખેડા જિલ્લાના નડિયાદમાં ભેળસેળયુક્ત સોડા પીવાથી ત્રણ લોકોના મોત થયા છે. પોલીસનું કહેવું છે કે આ ત્રણેય મૃતકોએ સોડા…

ભૂકંપના આંચકાથી ફરી હચમચી ઉઠ્યું નેપાળ, લોકો ઘરોમાંથી બહાર નીકળી આવ્યા; જાણો કેટલી હતી તીવ્રતા?

ભારતના પાડોશી દેશ નેપાળમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ ભૂકંપના આંચકા પશ્ચિમ નેપાળના દૈલેખ જિલ્લામાં આવ્યા હતા. મંગળવારે…

રાજસ્થાનના બિકાનેર બાદ હિમાચલના કુલ્લુમાં ભૂકંપના આંચકાથી લોકોમાં ભય

છેલ્લા 24 કલાકમાં દેશના બે રાજ્યોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રાજસ્થાનના બિકાનેરમાં રવિવારે બપોરે ભૂકંપ આવ્યો હતો, જ્યારે સોમવારે વહેલી…

ઉત્તરાખંડની ધરતી ફરી ભૂકંપથી હચમચી, આ શહેરમાં 6 દિવસથી સતત આવી રહ્યા છે આંચકા

પહાડી રાજ્ય ઉત્તરાખંડમાં આજે પણ ભૂકંપના આંચકાએ લોકોને હચમચાવી દીધા છે. ઉત્તરકાશીમાં ફરી ભૂકંપના આંચકા અનુભવાયા છે. બુધવારે બપોરે 3.28…

થરાદની થાણાશેરીમાં બે મહિનાથી પાણી ડહોળું આવતા રહીશો પરેશાન

થરાદ શહેરના મુખ્ય બજારમાં જુના ગંજ બજારથી પાલિકા તથા ડૉ માધુના દવાખાનાં સુધીના વિસ્તારમાં બે મહિનાથી નળમાં ગંદુ પાણી આવવાના…

ભારતના આ રાજ્યની ધરા વહેલી સવારે ધ્રૂજી, લોકો ઘરની બહાર આવી ગયા

ભારત સહિત વિશ્વના વિવિધ ભાગોમાં એક પછી એક ભૂકંપની ઘટનાઓ સતત બની રહી છે. જેના કારણે લોકોમાં ભૂકંપનો ભય વધી…

અમીરગઢ ના ઇકબાલગઢ થી વિરમપુર જવાના રસ્તા નું કામ અધૂરું છોડી દેવાતા લોકોમાં ભારે હાલાકી

ઇકબાલગઢ થી વિરમપુર અને અંબાજી ના ત્રીસ ગામ ને જોડતો માર્ગ છેલ્લા અઢી વર્ષે થી લોકો ના માટે બન્યો મુશ્કેલી…

વાવમાં અપક્ષની રાત્રી સભામાં 5000 હજાર થી વધુ જનમેદની ઉમટી પડી

ગત રોજ વાવ સુઇગામ હાઇવે રોડ પર અપક્ષ ના ઉમેદવાર માવજીભાઈ પેટલ ની એક જંગી જાહેર સભા યોજાઈ હતી.જેમાં 5000…

રાજકોટ હાઇવે પરથી હથિયારો સાથે ચાર લોકોની ધરપકડ કરવામાં આવી

દિવાળીની ઉજવણીના નામે અસમાજિક તત્વો બેફામ ન બને તે માટે પોલીસ તંત્ર તહેવારોમાં પણ સજાગ રહી લોકોની સુરક્ષા કરી રહ્યું…

પાલનપુર-અંબાજી હાઇવે પર બાઈક અને કાર વચ્ચે અકસ્માત ઘટના સ્થળે લોકોના ટોળેટોળાં

પાલનપુર અંબાજી માર્ગ પર કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણ વક્તિઓને ઈજાઓ પહોંચી હોવાની ઘટના સામે આવી છે જેમાં…