Parikrama

અંબાજી ગબ્બર 51 શક્તિ પીઠ પરીક્રમા મહોત્સવ સુખરૂપે સંપન્ન, ત્રણ દિવસ માં 4 લાખ કરતાં વધુ શ્રધ્ધાળુઓ પહોચ્યા

યાત્રાધામ અંબાજીના ગબ્બર ખાતે યોજાઇ રહેલા ત્રી દિવસીય 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો છેલ્લો દિવસ છે, આ પરિક્રમાના ત્રીજા દિવસે ગબ્બર…

પરિક્રમાનો દિવ્ય સંગમ; જિલ્લા વહીવટી તંત્રએ કરી ૫૧ શક્તિપીઠની પરિક્રમા

જિલ્લા કલેકટર મિહિર પટેલ સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ કર્મચારીઓ જોડાયા પરિક્રમા યાત્રામાં; ગુજરાત સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ…

અંબાજી ખાતે શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો બીજો દિવસ

લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા પરિક્રમા યાત્રામાં: સુવિધાઓ જોઈને સરકારનો આભાર વ્યકત કરતા દર્શનાર્થીઓ: ગુજરાત સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ…

શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-૨૦૨૫માં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં પ્રારંભ

મુખ્યમંત્રીના હસ્તે અંદાજે ૧૨ કરોડના ખર્ચે સુવિધાઓથી સજ્જ નવનિર્મિત સંસ્કૃત મહાવિદ્યાલય બિલ્ડીંગનું કરાયું લોકાર્પણ: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં અંબાજી…

અંબાજી ના ગબ્બરમાં 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવવને કેબિનેટ મંત્રી બળવંત સિંહ રાજપૂતે ખૂલ્લો મૂક્યો

યાત્રાધામ અંબાજી ખાતે અંબાજી ના ગબ્બર તળેટી માં એક જ દિવસમાં એક જ સ્થળે 51 શક્તિપીઠ મંદિરો ના દર્શનનો લાભ…

ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-૨૦૨૫માં ઉપસ્થિત રહેશે

પાલખી તથા ઘંટી યાત્રાને કરાવશે પ્રસ્થાન ૧૩ કરોડના ખર્ચે સુવિધાઓથી સજ્જ નવનિર્મિત સંસ્કૃત મહાવિદ્યાલય બિલ્ડીંગનું કરાશે લોકાર્પણ; ગુજરાત પવિત્ર યાત્રાધામ…

આગામી ૯ થી ૧૧ ફેબ્રુઆરી દરમિયાન અંબાજી ખાતે ‘શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-૨૦૨૫’નું ભવ્ય આયોજન કરાશે

શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના આયોજન સંદર્ભે જિલ્લા કલેકટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ પાર્કિંગ, સ્વચ્છતા, નિશુલ્ક ભોજન સહિત…

જુના અખાડાએ શરૂ કરી પંચકોશી પરિક્રમા, જાણો કેટલા દિવસ ચાલશે અને શા માટે છે તેનું મહત્વ

જુના અખાડાના સાધુઓએ 5 દિવસીય પંચકોશી પરિક્રમાનો પ્રારંભ કર્યો છે. સોમવારે નિયત સમય મુજબ જુના અખાડાના પ્રમુખ હરિ ગિરીના નેતૃત્વમાં…