Operation

ઓપરેશન સિંદૂર: પાકિસ્તાન પર હુમલા બાદ ભારતે 5 દેશોને માહિતી આપી; કહ્યું કોઈ નાગરિક, આર્થિક કે લશ્કરી લક્ષ્ય પસંદ કરવામાં આવ્યા નથી

સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે, બુધવારે (7 મે, 2025) સવારે પાકિસ્તાનના પંજાબ પ્રાંત અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં લક્ષ્યો…

ઓપરેશન સિંદૂરમાં 70 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા

ભારતે પાકિસ્તાન પર મુશ્કેલીઓનો વરસાદ વરસાવ્યો છે. માત્ર 15 દિવસમાં જ ભારતે આતંકવાદીઓ પાસેથી પહેલગામનો બદલો લઈ લીધો હતો. ભારતે…

ઓપરેશન સિંદૂરમાં મસૂદ અઝહરના પરિવારના 14 સભ્યો માર્યા ગયા

ભારતીય સેનાના ઓપરેશન સિંદૂરમાં મસૂદ અઝહરના પરિવારના 14 સભ્યો માર્યા ગયા હોવાના અહેવાલો છે. આ ઉપરાંત મસૂદ અઝહરનો આતંકવાદી ભાઈ…

ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીર પર હુમલો કર્યો

ભારતીય સંરક્ષણ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે આ હુમલાને ‘ઓપરેશન સિંદૂર’ નામ આપવામાં આવ્યું છે. નિવેદનમાં કહેવામાં…

આંધ્રપ્રદેશના સિંહચલમમાં મંદિરની દિવાલ ધરાશાયી થતાં ઓછામાં ઓછા સાત લોકોના મોત

બુધવારે (૩૦ એપ્રિલ, ૨૦૨૫) વહેલી સવારે વિશાખાપટ્ટનમના સિંહચલમ ટેકરી પર દિવાલ ધરાશાયી થવાથી ત્રણ મહિલા ભક્તો સહિત ઓછામાં ઓછા સાત…

ઓપરેશન ચક્ર-V: ડિજિટલ ધરપકડ કેસમાં CBI એ ચાર ‘મુખ્ય સૂત્રધારો’ પકડ્યા

ડિજિટલ એરેસ્ટ છેતરપિંડીમાં કથિત સંડોવણી બદલ સીબીઆઈએ મુંબઈ અને મુરાદાબાદ (ઉત્તર પ્રદેશ)માંથી બે-બે એમ ચાર લોકોની ધરપકડ કરી છે .…

1 જાન્યુઆરીથી લઈને 25 માર્ચ સુધીમાં એરલાઇન્સને 24 ખોટા બોમ્બ કોલ મળ્યા

સરકારે ગુરુવારે જણાવ્યું હતું કે, આ વર્ષે ૨૫ માર્ચ સુધીમાં એરલાઇન્સને ૨૪ બોમ્બ ધમકીના ફોન આવ્યા હતા. નાગરિક ઉડ્ડયન સુરક્ષા…

આરટીઓ ઇન્સ્પેક્ટરો ની હડતાળ; પાલનપુર આરટીઓ કચેરીની કામગીરી ઠપ્પ, સરકાર તરફથી બાંયધરી

જિલ્લાભરના અરજદારોને ધરમ ધક્કા; પડતર પ્રશ્નોને લઈને રાજ્યભરના આરટીઓ ઇન્સ્પેક્ટરોએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. ત્યારે પાલનપુર ખાતે આરટીઓ ઇન્સ્પેક્ટરોની હડતાળને…

મહેસાણા મહાનગરપાલિકા દ્વારા રાધનપુર રોડથી બાયપાસ સુધી બુલડોઝરની કાર્યવાહી દ્વારા ગેરકાયદેસર દબાણનો સફાયો

મહેસાણા મહાનગરપાલિકામ જ્યારથી કમિશ્નરની નવ નિયુક્તિ થઈ છે ત્યારથી ફૂલ એક્શન મોડમાં એક પછી એક કડક કાર્યવાહીઓ કરવામાં આવી રહ્યા…

જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન એક આતંકવાદી ઠાર બે આતંકીઓ ફસાયા હોવાના અહેવાલ

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ વિરુદ્ધ સતત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, તેમ છતાં આતંકવાદીઓ તેમની ગતિવિધિઓથી હટતા નથી. આ દરમિયાન બારામુલ્લાના સોપોરના…