Nirmala Sitharaman

આજે બજેટ સત્રનો બીજો દિવસ, નાણામંત્રી નિર્મલા સીતારમણ આર્થિક સર્વે રજૂ કરશે

આજે (ગુરુવાર) બજેટ સત્ર 2026 નો બીજો દિવસ છે. આજે લોકસભામાં આર્થિક સર્વે રજૂ કરવામાં આવશે, જેમાં સરકારના ખર્ચના દરેક…

નિર્મલા સીતારમણના વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ; નાણામંત્રી ભૂટાન જઈ રહ્યા હતા ત્યારે બની હતી ઘટના

કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણના વિમાનનું ગુરુવારે ભૂટાન જતા સમયે ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું. અહેવાલો અનુસાર, ગુરુવારે બપોરે ભૂટાન જવા…

સરકારે લોકસભામાંથી આવકવેરા બિલ પાછું ખેંચ્યું, 11 ઓગસ્ટે નવું બિલ રજૂ કરવામાં આવશે

નાણામંત્રી નિર્મલા સીતારમણે શુક્રવારે લોકસભામાં આવકવેરા બિલ, 2025 પાછું ખેંચી લીધું. સરકાર 11 ઓગસ્ટના રોજ ગૃહમાં બિલનું સુધારેલું સંસ્કરણ રજૂ…

ભારત-પાકિસ્તાન વધતા તણાવ વચ્ચે નિર્મલા સીતારમાએ બેંકોને સતર્ક રહેવા કહ્યું

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધતાં નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે તમામ બેંકોને ઉચ્ચ સતર્ક રહેવા અને કોઈપણ કટોકટીનો સામનો કરવા…

પેન્શન નિયમોમાં કોઈ ફેરફાર નહીં, નાણામંત્રીએ સ્પષ્ટતા કરી

રાજ્યસભામાં નાણા બિલ, 2025 અને એપ્રોપ્રિએશન (નંબર 3) બિલ, 2025 પર ચર્ચાના જવાબમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે સ્પષ્ટતા કરી કે પેન્શન…

ભારત સરકારે કર બિલ રજૂ કર્યું, ઇમેઇલ્સ, સોશિયલ મીડિયા એકાઉન્ટસ અને અન્ય ડિજિટલ રેકોર્ડ્સ ઍક્સેસ કરવાની મંજૂરી આપી

ભારત સરકારે એક કર બિલ રજૂ કર્યું છે જેમાં કર અધિકારીઓને ખાનગી ડિજિટલ પ્લેટફોર્મ્સ ઍક્સેસ કરવા માટે અભૂતપૂર્વ સત્તાઓ આપવામાં…

બેંકોમાંથી પૈસા લઈને ભાગી ગયેલા લોકોને બક્ષવામાં નહીં આવે, નાણામંત્રીએ કહ્યું- સરકાર કોઈને પણ ભાગવા નહીં દે

ભારતીય બેંકોમાંથી કરોડો રૂપિયાની બેંક લોન લઈને વિદેશ ભાગી ગયેલા લોકોના દેવા માફ કરવામાં આવ્યા હોવાના વિપક્ષના આરોપોને સંપૂર્ણપણે નકારી…

કયા ગ્રહ પર રહો છો….FM નિર્મલા સિતારમણ પર પ્રિયંકા ગાંધીએ કેમ કર્યા આવા પ્રહાર….

કોંગ્રેસના મહાસચિવ અને વાયનાડથી લોકસભા સાંસદ પ્રિયંકા ગાંધીએ કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ પર આકરા પ્રહારો કર્યા છે અને કહ્યું…

દિલ્હીનો વિકાસ વિકસિત ભારતની જેમ થશે: નિર્મલા સીતારમણ

દિલ્હી ચૂંટણી પરિણામો 2025: ભારતીય જનતા પાર્ટીએ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. કુલ ૭૦ વિધાનસભા બેઠકોમાંથી, ભાજપે ૨૬…

ઘરમાલિકો માટે રાહત, હવે બે સ્વ-કબજાવાળી મિલકતો પર શૂન્ય કરનો દાવો કરી શકે 

ઘરમાલિકો માટે કર રાહત: નાણામંત્રી નિર્મલા સીતારમણે તેમના 2025 ના બજેટમાં ઘરમાલિકોને રાહત આપી હતી, જેમાં કર હેતુ માટે ફક્ત…