narendra modi

ટ્રમ્પના ટેરિફ યુદ્ધ વચ્ચે મોદી-જિનપિંગ ક્યારે મળશે? તારીખ જાહેર થઈ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચેની મુલાકાતની તારીખ જાહેર થઈ ગઈ છે. મળતી માહિતી મુજબ, બંને નેતાઓ…

PM SVANIDHI યોજના: સરકારે આપ્યા સારા સમાચાર, સમયમર્યાદા લંબાવી, જાણો નવી તારીખ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે બુધવારે પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર આત્મનિર્ભર નિધિ યોજના એટલે કે પીએમ સ્વનિધિ યોજનાની લોન મુદતનું…

પીએમ મોદીએ મુખ્ય મંત્રીઓ અને અર્થશાસ્ત્રીઓ સાથે બેઠક કરી, મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થઈ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે વરિષ્ઠ મંત્રીઓ, સચિવો અને અગ્રણી અર્થશાસ્ત્રીઓ સાથે એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી જેમાં…

ભવ્ય સ્વાગત : અવકાશમાં ભારતનો ધ્વજ ફરકાવનાર કેપ્ટન શુભાંશુ શુક્લા સ્વદેશ પરત ફર્યા

હાજર લોકોએ ભારત માતા કી જયના નારા લગાવ્યા અને તાળીઓ પાડી: લોકોએ હાથમાં ત્રિરંગો લઈને શુભાંશુનું ભવ્ય સ્વાગત કર્યું અવકાશમાં…

79મા સ્વતંત્રતા દિવસ પર રાષ્ટ્રપતિ ભવનમાં ‘એટ હોમ’ સમારોહ, PM મોદી સહિત ઘણા મોટા નેતાઓએ હાજરી આપી

ભારતે તેનો 79મો સ્વતંત્રતા દિવસ ખૂબ જ ઉત્સાહ અને ગર્વ સાથે ઉજવ્યો. આ પ્રસંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં પરંપરાગત…

વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી ૨૪-૨૫ ઓગસ્‍ટે ગુજરાતમાં વડનગર અને બેચરાજીમાં વિવિધ પ્રકલ્‍પો ખુલ્લા મુકશે

નરેન્‍દ્રભાઇ આગામી ૨૪ અને ૨૫ ઓગસ્‍ટે વડનગર અને બેચરાજીની મુલાકાત લેનાર છે તેઓ વડનગરમાં મલ્‍ટી મોડલ ટ્રાન્‍સપોર્ટ હબનું ઉદધાટન કરશે.જયારે…

સિદ્ધપુર ખાતે કેબિનેટ મંત્રી દ્વારા તિરંગા યાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી

ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના આહવાનથી સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અભિયાન ચાલી રહ્યું છે. જેને અનુલક્ષીને કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે…

પીએમ મોદી આજે સાંસદોના નવા ‘ઘર’નું ઉદ્ઘાટન કરશે, જાણો શું છે સુવિધાઓ

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારે સવારે 10 વાગ્યે નવી દિલ્હીના બાબા ખારક સિંહ માર્ગ પર સંસદસભ્યો માટે 184 નવા…

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગલવાન ખીણ સંઘર્ષ બાદ પ્રથમ વાર ચીનની મુલાકાતે જશે : SCO સમિટમાં ભાગ લેશે

જાપાનની પણ યાત્રા કરશે : આ મુલાકાતનો હેતુ દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવાનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાના અંતમાં જાપાન અને…

પીએમ મોદીએ કર્તવ્ય ભવન-3નું ઉદ્ઘાટન કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં કર્તવ્ય પથ પર કર્તવ્ય ભવન-3નું ઉદ્ઘાટન કર્યું. આ પછી, તેઓ સાંજે 6.30 વાગ્યે એક…