narendra modi

પીએમ મોદીએ નવરાત્રી નિમિત્તે રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી

આજથી શારદીય નવરાત્રી શરૂ થઈ રહી છે, આજનો દિવસ દેશ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. પીએમ મોદીએ આ પ્રસંગે દેશને…

ભીલડી ખાતે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા બ્લડ કેમ્પનું આયોજન

ભીલડી માર્કેટ યાર્ડ ખાતે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા ભીલડી મંડળ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે  બ્લડ ડોનેશન કેમ્પનું…

આવતીકાલે વડાપ્રધાન ભાવનગરમાં : રોડ-શો તેમજ વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે

રોડ-શોમાં ૩૦ હજારથી વધુ, જાહેરસભામાં ૬પ હજાર લોકો ઉમટશેઃ ભુપેન્‍દ્રભાઇ પટેલ, સી. આર. પાટીલ, ડો. મનસુખભાઇ માંડવીયા, નીમુબેન બાંભણીયા, પરસોતમભાઇ…

પીએમ મોદીએ તેમના નિવાસસ્થાને કદંબનું વૃક્ષ વાવ્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે તેમના નિવાસસ્થાન, ૭ લોક કલ્યાણ માર્ગ ખાતે કદંબનું વૃક્ષ વાવ્યું. આ વૃક્ષ યુનાઇટેડ કિંગડમના રાજા ચાર્લ્સ…

ડોનાલ્ડ ટ્રમ્પે પોતાનો સૂર બદલતા કહ્યું, ‘ભારત અને પીએમ મોદી મારા ખૂબ નજીક છે, અમારી વચ્ચે સારી મિત્રતા છે.’

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો સ્વર બદલાઈ ગયો હોય તેવું લાગે છે. ટ્રમ્પ હાલમાં બ્રિટનની મુલાકાતે છે. મુલાકાત દરમિયાન પત્રકારો સાથે…

પીએમ મોદીએ નેપાળના કાર્યકારી પ્રધાનમંત્રી સાથે વાત કરી, જાણો તેમણે સુશીલા કાર્કીને ફોન પર શું કહ્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નેપાળની વચગાળાની સરકારના પ્રધાનમંત્રી સુશીલા કાર્કી સાથે ફોન પર વાત કરી અને તાજેતરની દુ:ખદ ઘટનાઓ પર શોક…

પ્રધાનમંત્રી ૨૦ સપ્‍ટેમ્‍બરના રોજ ભાવનગરની મુલાકાતે : ૧.પ લાખ કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે

ગુજરાતના બંદરો અને દરિયાકાંઠાના વિસ્‍તારોમાં ઔદ્યોગિક ક્રાંતિ આવશે અને મોટા પ્રમાણમાં રોજગારીનું સર્જન થશેઃ ભાવનગર માટે આ કાર્યક્રમ ઐતિહાસિક બની…

પીએમ મોદી પોતાના જન્મદિવસ પર આ રાજ્યને મોટી ભેટ આપશે, પીએમ મિત્ર પાર્કનું ઉદ્ઘાટન થશે, 3 લાખ લોકોને રોજગાર મળશે

દેશના સાત રાજ્યોમાં પ્રસ્તાવિત પીએમ મિત્ર ટેક્સટાઇલ પાર્ક મધ્યપ્રદેશથી શરૂ થવા જઈ રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 17 સપ્ટેમ્બરે તેમના…

PM મોદીએ પૂર્ણિયા એરપોર્ટ, વંદે ભારત, અમૃત ભારત અને એક્સપ્રેસ ટ્રેનનું ઉદ્ઘાટન કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બિહારના પૂર્ણિયામાં લગભગ 40,000 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. પીએમ મોદીએ સોમવારે બિહારમાં…

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ બનાસકાંઠા જિલ્લા દ્વારા કલેક્ટરને TET પરીક્ષા મુદ્દે આવેદનપત્ર અપાયું

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ બનાસકાંઠા દ્વારા સોમવારે પાલનપુર કલેક્ટર કચેરી પહોંચીને આવેદનપત્ર આપ્યું હતું.જેમાં  ઓલ ઈન્ડિયા નેશનલ એજ્યુકેશનલ ફેડરેશન…