movement

ખેડૂત સંગઠનો અને કેન્દ્ર વચ્ચે બેઠક પૂર્ણ, આગામી બેઠક 19 માર્ચે યોજાશે

કેન્દ્ર સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે ચંદીગઢમાં બેઠક સમાપ્ત થઈ ગઈ છે. આ બેઠકમાં કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ…

ખેડૂત આંદોલનના એક વર્ષ પૂર્ણ થવા પર આજે ખાનૌરીમાં મહાપંચાયત, પ્રદર્શનની રણનીતિ પર થશે ચર્ચા

આજે ખાનૌરી અને શંભુ સરહદ પર ખેડૂતો દ્વારા MSP સહિતની તેમની માંગણીઓ પર વિરોધ પ્રદર્શન કરવાના આંદોલનને એક વર્ષ પૂર્ણ…

પાટીદાર અનામત આંદોલન  થયેલા રાષ્ટ્રદ્રોહના કેસો રાજ્ય સરકારે પરત લીધા; હાર્દિક પટેલે પોસ્ટ કરી

પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા રાષ્ટ્રદ્રોહ સહિતના કેસો રાજ્ય સરકારે પરત લીધા હોવાને લઇને આભાર માનતી સોશિયલ મીડિયા પોસ્ટ હાર્દિક…

ખેડૂતોનું આંદોલન : રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું અન્નદાતા ખુશ રહેશે તો દેશ ખુશ રહેશે

પંજાબ અને હરિયાણા બોર્ડરની શંભુ બોર્ડર પર ખેડૂતોની દિલ્હી તરફની કૂચ અટકાવી દેવામાં આવી છે. ખેડૂતોના સમૂહે દિલ્હી તરફ પગપાળા…