minister

ભાજપને 20 માર્ચ સુધીમાં નવા રાષ્ટ્રીય અધ્યક્ષ મળી શકે છે, એક મહિનામાં 6 રાજ્યોમાં નવા પ્રમુખોની થશે પસંદગી

ભારતીય જનતા પાર્ટીને 20 માર્ચ સુધીમાં નવા રાષ્ટ્રીય અધ્યક્ષ મળી શકે છે. હાલમાં જેપી નડ્ડા આ જવાબદારી સંભાળી રહ્યા છે,…

વડાવલીમાં મૃત્યુ પામેલ પાંચ સભ્યોના પરિવારજનોને મુખ્યમંત્રી રાહત ફંડ માંથી સહાય આપવા મુખ્યમંત્રી ને પત્ર

વડાવલી ની ગોઝારી ધટનામાં મૃત્યુ પામેલ પાંચ સભ્યોના પરિવારજનોને મુખ્યમંત્રી રાહત ફંડ માંથી  સહાય આપવા ચાણસ્મા ધારાસભ્યે મુખ્યમંત્રી ને પત્ર…

અંબાજી ના ગબ્બરમાં 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવવને કેબિનેટ મંત્રી બળવંત સિંહ રાજપૂતે ખૂલ્લો મૂક્યો

યાત્રાધામ અંબાજી ખાતે અંબાજી ના ગબ્બર તળેટી માં એક જ દિવસમાં એક જ સ્થળે 51 શક્તિપીઠ મંદિરો ના દર્શનનો લાભ…

રાજ્યસભામાં દેશનિકાલના મુદ્દા પર જવાબ આપતા વિદેશ મંત્રી એસ જયશંકર; દેશનિકાલની આ પહેલી ઘટના નથી

અમેરિકાથી દેશનિકાલ કરાયેલા ભારતીય નાગરિકો પર રાજ્યસભામાં બોલતા, વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું કે, જો તેમના નાગરિકો વિદેશમાં ગેરકાયદેસર રીતે…

બનાસકાંઠામાં મંત્રી ઋષિકેશભાઈ પટેલના વરદ હસ્તે ૭૬મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરાશે

અંબાજી જી.એમ.ડી.સી ગ્રાઉન્ડ ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે ધ્વજવંદન કાર્યક્રમનું રિહર્સલ યોજાયું જિલ્લા વિકાસ અધિકારી એમ.જે.દવેએ કાર્યક્રમનું નિરીક્ષણ કરીને અધિકારીઓને…

નાણા મંત્રી કનુભાઈ દેસાઈ 20મી ફેબ્રુઆરીએ વર્ષ 2025-26નું બજેટ રજૂ કરશે

પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પંદરમી ગુજરાત વિધાનસભાના છઠ્ઠા સત્ર વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, આગામી તા.19 ફેબ્રુઆરીથી ગુજરાત વિધાનસભાનું…

કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે ગાંધી પરિવાર પર નિશાન સાધ્યું કહ્યું આખો પરિવાર આવે તો પણ અમને વાંધો નથી

કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજ સિંહે ગુજરાતના સુરતમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ગાંધી પરિવાર પર નિશાન સાધ્યું હતું અને અજમેરમાં સર્વેના કોર્ટના…

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ચૂંટણી જીતવા પર ડોનાલ્ડ ટ્રમ્પને આપ્યા અભિનંદન, જાણો શું લખ્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પને રાષ્ટ્રપતિ બનવા પર અભિનંદન પાઠવ્યા છે. પીએમએ કહ્યું કે હું મારા મિત્ર ડોનાલ્ડ ટ્રમ્પને ચૂંટણી…

મંત્રી ઓમપ્રકાશ રાજભરના ઘરે ચોરી, પુત્રના ડ્રાઈવરના ઘરેથી પોલીથીન ભરેલા પૈસા મળ્યા

યુપીની રાજધાની લખનઉમાં પંચાયતી રાજ મંત્રી ઓમ પ્રકાશ રાજભરના ઘરે ચોરીની ઘટના સામે આવી છે. ચોર રાજભરના પુત્ર ડો.અરવિંદનો ડ્રાઈવર…

હિન્દી ભાષાનો પ્રચાર ખરેખર આપણો જ વિકાસ છે : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

થોડા સમય પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકારમાં વધુ પાંચ ભારતીય ભાષાઓને શાસ્ત્રીય યાદીમાં સામેલ કરવામાં આવી : કેન્દ્રીય ગૃહમંત્રી…