Mahashivratri

સિદ્ધપુરમાં શિવરાત્રીએ પાંચ સ્વયંભૂ મહાદેવની ગજરાજ સાથે શાહી સવારી નીકળી

કેબીનેટ મંત્રી સહિતના રાજકીય, સામાજિક આગેવાનો સહિત પ્રબુદ્ધ નગરજનોએ પાલખી યાત્રા નું સ્વાગત કર્યુ સિદ્ધપુરમાં મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે પાંચ…

ભક્તિનું ઘોડાપુર; પાલનપુરમાં મહાશિવરાત્રિ પર્વની આસ્થાભેર ઉજવણી

શ્રી પાતાળેશ્વર મહાદેવ મંદિર ખાતે ઉમટયું ભક્તિનું ઘોડાપુર; પાલનપુર ખાતે ભગવાન શિવજીના પ્રાગટ્યદિન “મહા શિવરાત્રી” પર્વની દબદબાભેર ઉજવણી કરવામાં આવી…

હર હર મહાદેવ: આજે મહાશિવરાત્રિના પર્વ ને લઇ શિવભક્તોમાં અદમ્ય ઉત્સાહ

ડીસા સહિત જિલ્લાભરમાં મહાશિવરાત્રિની ધાર્મિક માહોલ સાથે ઉજવણી કરાશે ભગવાન ભોળાનાથની મહિમાને વર્ણતો ઉત્સવ મહાશિવરાત્રી ની ડીસા સહિત જિલ્લાભરમાં ધાર્મિક…

મહાકુંભના અંતિમ સ્નાન માટે 4500 બસો દોડાવવામાં આવશે, શ્રદ્ધાળુઓની સંખ્યા 64 કરોડને પાર

મહાકુંભના છેલ્લા સ્નાન ઉત્સવ, મહાશિવરાત્રી પહેલા ભારે ભીડ એકઠી થઈ રહી છે. આને ધ્યાનમાં રાખીને, ઉત્તર પ્રદેશ પરિવહન નિગમ શ્રદ્ધાળુઓને…

મહાશિવરાત્રી પર લાડલે મશક દરગાહ પર હિન્દુઓને શિવલિંગની પૂજા કરવાની મંજૂરી, કર્ણાટક હાઇકોર્ટનો મોટો નિર્ણય

બેંગલુરુ: કર્ણાટક હાઈકોર્ટે મંગળવારે મહા શિવરાત્રી દરમિયાન હિન્દુઓને અલાંદના લાડલે મશક દરગાહ સંકુલમાં સ્થિત શિવલિંગની પૂજા કરવાની મંજૂરી આપી હતી.…

કાશી વિશ્વનાથ મંદિર આ ભક્તો માટે આગામી 3 દિવસ બંધ રહેશે, જાણો કેમ લેવામાં આવ્યો આ મોટો નિર્ણય

ભગવાન ભોલેનાથની નગરી તરીકે જાણીતા કાશીના VIP ભક્તો માટે ખરાબ સમાચાર આવી રહ્યા છે. કાશી વિશ્વનાથ મંદિર પ્રશાસને 25 થી…

મહાકુંભમાં 26 ફેબ્રુઆરીએ યોજાનાર મહાશિવરાત્રીના છેલ્લા સ્નાનની તૈયારીઓ તેજ; યોગી પ્રયાગરાજ પહોંચશે

ઉત્તર પ્રદેશ સરકારે પ્રયાગરાજ મહાકુંભમાં 26 ફેબ્રુઆરીએ યોજાનાર મહાશિવરાત્રીના છેલ્લા મોટા સ્નાનની તૈયારીઓ તેજ કરી દીધી છે. મુખ્યમંત્રી કાર્યાલય ના…

લાખણીનાં જસરામાં 14 માં અશ્વ મેળાનું શાનદાર આયોજન

સાત દિવસીય મેળામાં વિવિધ 50 પ્રકારની દિલધડક હરીફાઈ 20 થી 26 ફેબ્રુઆરી સુધી અશ્વ મેળામાં લાખોની જનમેદની ઉમટશે; લાખણી તાલુકાના…