Mahakumbh 2025

આજના અમૃત સ્નાન પર અખાડા પરિષદનું મોટું નિવેદન, કહ્યું- ભીડ ઓછી થશે તો વિચારીશું

પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાંથી આ સમયના મોટા સમાચાર સામે આવ્યા છે. મહાકુંભમાં ભાગદોડ મચી ગઈ છે, જેમાં અનેક શ્રદ્ધાળુઓ ઘાયલ…

અત્યાર સુધીમાં 15 કરોડ લોકોએ મહાકુંભમાં લગાવી આસ્થાની ડૂબકી, મૌની અમાવસ્યા પર આવી રહ્યા છે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ભવ્ય મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે. મહાકુંભમાં દેશ-વિદેશના પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓ આવીને આસ્થાપૂર્વક ડુબકી લગાવી રહ્યા છે.…

મહાકુંભ 2025: ભક્તો અને પ્રવાસીઓ માટે યોજાશે ખાસ કાર્યક્રમ, આકાશમાં જોવા મળશે અદ્ભુત નજારો

મહાકુંભ મેળામાં આવતા શ્રદ્ધાળુઓ માટે પ્રવાસન વિભાગ દ્વારા 24 થી 26 જાન્યુઆરી દરમિયાન ડ્રોન શોનું આયોજન કરવામાં આવશે. આ શોમાં…