Mahakumbh 2025

નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર ભાગદોડ: રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે ‘ષડયંત્ર’નો ઇનકાર કર્યો

નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર તાજેતરમાં થયેલી ભાગદોડની ઘટના બાદ, આ અંગે સતત હોબાળો મચી રહ્યો છે. સ્ટેશન પર થયેલી…

મહાકુંભથી યાત્રાળુઓને લઈ જતી વાન ટ્રક સાથે અથડાઈ, 4 લોકોના મોત, ઘણા ઘાયલ

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દેશના ખૂણે ખૂણેથી મોટી સંખ્યામાં યાત્રાળુઓ અહીં પહોંચી રહ્યા છે.…

પ્રયાગરાજમાં ભયાનક માર્ગ અકસ્માત, બસ અને બોલેરો વચ્ચે ટક્કર, 10 લોકોના મોત, 19 લોકો ઘાયલ

પ્રયાગરાજમાં મોડી રાત્રે એક મોટો માર્ગ અકસ્માત થયો. મિર્ઝાપુર હાઇવે પર બસ અને બોલેરો વચ્ચે થયેલી ટક્કરમાં 10 લોકોના મોત…

ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સની ટીમ મહાકુંભમાં પહોંચી, આજથી ત્રણ દિવસ સુધી ત્રણ વિશ્વ રેકોર્ડ બનશે

વિશ્વનો સૌથી મોટો આધ્યાત્મિક મેળાવડો, મહાકુંભ, પોતાનામાં એક મહાન રેકોર્ડ છે. ભક્તોની સંખ્યાનો વિશ્વનો સૌથી મોટો રેકોર્ડ અહીં બન્યો છે.…

મહાકુંભ 2025 ક્યારે થશે પૂર્ણ? જાણો દિવસ, તારીખ અને શુભ મુહર્ત

માઘ પૂર્ણિમાના દિવસે, મહાકુંભ સ્નાન માટે મોટી ભીડ એકઠી થઈ હતી. આ સાથે, કલ્પવાસીઓએ પણ ગઈકાલે સ્નાન કર્યું અને તેમનો…

આગામી 24 કલાકમાં પ્રયાગરાજ મહાકુંભ સહિત યુપીમાં કેવું રહેશે હવામાન, જાણો…

ઉત્તર પ્રદેશમાં આગામી બે દિવસ ઠંડી રહેશે. પવનની ગતિ 20 થી 30 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. 17 ફેબ્રુઆરી સુધી કેટલાક…

દિલ્હીથી મહાકુંભ જઈ રહેલી બસને નડ્યો અકસ્માત, 4 લોકોના મોત, 13 ઘાયલ

માઘ પૂર્ણિમાના દિવસે સંગમમાં ધાર્મિક સ્નાન કરવા માટે દેશના ખૂણે ખૂણેથી ભક્તો પ્રયાગરાજ પહોંચી રહ્યા છે. સંઘમ ઘાટથી લઈને બસ…

મહાકુંભના ભારે ટ્રાફિક જામ પર CM યોગી થયા ગુસ્સે, સસ્પેન્શનની કાર્યવાહીનો મામલો પણ આવ્યો સામે

મહાકુંભમાં જવા માટે, પ્રયાગરાજને અડીને આવેલા યુપીના ઘણા વિસ્તારોમાં શ્રદ્ધાળુઓને ભારે ટ્રાફિક જામનો સામનો કરવો પડી રહ્યો છે. મળતી માહિતી…

મહાકુંભમાં જવા માટે બિહારના રેલ્વે સ્ટેશનો પર ભારે ભીડ, લોકોએ એસી કોચની બારીઓ તોડીને ટ્રેનમાં પ્રવેશ કર્યો

પ્રયાગરાજમાં કુંભ સ્નાનને કારણે બિહારની ટ્રેનોમાં મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે. રેલ્વે સ્ટેશન પર ટ્રેનમાં સીટ ન મળવાથી…