Maha Aarti

અંબાજીમાં માતાજીના પ્રાગટયોત્સવમાં 3 લાખથી વધુ માઈભક્તો આસ્થાભેર ઉમટ્યા

2 કી. મી. લાંબી શોભાયાત્રામાં 40 વિવિધ ઝાંખીઓ અને અવનવી વેશભૂષામાં સજ્જ પાત્રોનું આકર્ષણ બનાસકાંઠા જિલ્લાના જગ વિખ્યાત યાત્રાધામ અંબાજીમાં…

શ્રાવણ માસના છેલ્લા સોમવારે પાટણના શિવાલયોમાં ભક્તિમય માહોલ જામ્યો

બિલીપત્ર-દૂધથી પવિત્ર શ્રાવણ માસના છેલ્લા સોમવારે ભકતોએ પુજા કરી પાટણ શહેર અને જિલ્લાના શિવમંદિરોમાં શ્રાવણ માસના અંતિમ સોમવારે ભક્તિમય વાતાવરણ…

પાલનપુરના રામનવમી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરાઇ

શહેરમાં ભગવાન શ્રી રામની વાજતે ગાજતે ભવ્ય શોભાયાત્રા યોજાઇ; વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું; પાલનપુરમાં રામનવમી…

પાટણમાં ભગવાન શ્રી રામચંદ્રજીની 38 મી શોભાયાત્રા 8 કી.મી.ના પરિભ્રમણ સાથે સંપન્ન બની

પાટણ શહેરમાં રામનવમી નિમિત્તે છીંડિયા દરવાજા પાસેના ગામ રામજી મંદિર ખાતેથી ભગવાન શ્રીરામની વિશ્વ હિન્દુ પરિષદ અને શ્રીરામ સેવા સમિતિ…

પાલનપુરમાં શ્રીરામ જન્મોત્સવની ઉજવણી કરાશે; શોભાયાત્રાને લઈને તડામાર તૈયારીઓ શરૂ

શોભાયાત્રાને લઈને તડામાર તૈયારીઓ શરૂ; પાલનપુર ખાતે ભગવાન શ્રી રામ જન્મોત્સવની ઉજવણીને લઈને તડામાર તૈયારીઓ મોટા રામજી મન્દિર ખાતે ચાલી…

બુઢેશ્વર મહાદેવ મંદિર ઓમ નમઃ શિવાયના નાદ અને અશ્વોની હણહણાટીથી ગુંજી ઉઠ્યું

છઠ્ઠા દિવસે રાજ્ય કક્ષાના અશ્વ મેળાની મોજ માણવા જનમેદની ઉમટી પડી, બુઢેશ્વર મહાદેવ મંદીર ખાતે ૫૧ હજાર દિવડાની ભવ્ય મહા…