legal framework

ડીસામાં 12 વર્ષ જૂની ચોરીનો મુદ્દામાલ ફરિયાદીને પરત કરાયો

‘સી સમરી’ મંજૂર થતાં ન્યાયીક પ્રક્રિયાનું ઉત્તમ ઉદાહરણ; ડીસા તાલુકાના જૂનાડીસા ગામે 12 વર્ષ પહેલા નોંધાયેલી એક અનોખી ચોરીની ઘટનામાં,…

મધ્‍યપ્રદેશમાં જળ જીવન મિશન રૂ.૩૦,૦૦૦ કરોડનું કૌભાંડ આચર્યું

 મધ્‍ય પ્રદેશમાંથી ૩૦,૦૦૦ કરોડ રૂપિયાનું એક મોટું કૌભાંડ બહાર આવ્‍યું છે. જેને કારણે ભાજપની આબરૂના ધજાગરા થયા છે. રાજ્‍યમાં રાજકીય ગરમાટો આવ્‍યો છે. રાજ્‍યના મંત્રી સંપતિયા ઉડકે પર જળ જીવન મિશન માટે કેન્‍દ્ર દ્વારા આપવામાં આવેલી રકમમાં ગેરરીતિ કરવાનોઆક્ષેપ છે. આ મુદ્દાને લઈને CM મોહન યાદવના આદેશ પર લોક આરોગ્‍ય યાંત્રિકી વિભાગદ્વારા મંત્રી સામે તપાસના આદેશ આપવામાં આવ્‍યા છે. ENC સંજય અંધાવને વિભાગના તમામ ઝોનના મુખ્‍ય એન્‍જિનિયરોને અને MP જળ નિગમ લિ. ભોપાલના પ્રોજેક્‍ટ ડિરેક્‍ટરને પત્ર મોકલ્‍યો છે. આ તમામ અધિકારીઓને સાત દિવસની અંદર વિગતવાર રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપ્‍યો છે.  જોકે આ મામલે રાજ્‍યની મંત્રી સંપતિયા ઉડકે તરફથી હજુ સુધી કોઈ નિવેદન આપવામાં આવ્‍યું નથી.આ તપાસ લાંજીના પૂર્વ ધારાસભ્‍ય અને સંયુક્‍ત ક્રાંતિ પાર્ટીના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ કિશોર સમરીતે દ્વારા ૧૨ એપ્રિલે નોંધાવાયેલી ફરિયાદને આધારે શરૂ કરવામાં આવી છે. તેમણે આરોપ લગાવ્‍યો હતો કે મંત્રીઓ, અધિકારીઓ અને ઠેકેદારોએ ભાગીદારીમાં ભાજપ શાસિત રાજ્‍યમાં ગ્રામીણ પરિવારોને નળથી પાણી જોડાણ આપવાના કેન્‍દ્રનાં નાણાંનો દુરુપયોગ કરવામાં આવ્‍યો છે.તેમની ફરિયાદમાં રાજ્‍યની જલ પુરવઠા માળખાગત યોજનાઓમાં અનેક અધિકારીઓ અને ઠેકેદારોની ભ્રષ્ટાચારભરી સંડોવણીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્‍યો છે. આ ફરિયાદમાં એવું પણ કહેવામાં આવ્‍યું છે કે આ યોજનામાં ભારત સરકારને ૩૦૦૦થી વધુ નકલી કામ પૂર્ણતા અને ઉપયોગિતા પ્રમાણપત્રો મોકલવામાં આવ્‍યાં છે, જેને તાત્‍કાલિક જપ્ત કરવાં જોઈએ.

સંસદ-કાર્યપાલિકા-ન્‍યાયતંત્ર નહિ બંધારણ જ સર્વોપરી : ચીફ જસ્‍ટીસ

ચીફ જસ્‍ટીસનું મહત્‍વનું નિવેદન કે ત્રણેય સ્‍તંભોએ મળીને કામ કરવું જોઇએ : સંસદ પાસે બંધારણમાં સુધારો કરવાની સત્તા હોવા છતાં…

મની લોન્ડરિંગ વિરોધી કાયદાની સમીક્ષા: સુપ્રીમ કોર્ટે પક્ષકારોને મુદ્દાઓ ઘડવા કહ્યું

સુપ્રીમ કોર્ટે બુધવારે કેન્દ્ર અને અરજદારોને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) ની જોગવાઈઓને સમર્થન આપતા તેના 2022 ના ચુકાદાને…

રતન ટાટાના વસિયતનામામાં ‘નો-કોન્ટેસ્ટ’ કલમ શામેલ, જાણો તેનો અર્થ શું છે?

મંગળવારે ઉદ્યોગપતિ રતન ટાટાના વસિયતનામાની વિગતો બહાર આવી, જેમાં તેમની 3,800 કરોડ રૂપિયાની સંપત્તિ કેવી રીતે વહેંચવામાં આવશે તે ખુલાસો…

નવા આવકવેરા બિલમાં અધિકારીઓને તમારા ઇમેઇલ, સોશિયલ મીડિયાની ઍક્સેસ આપવાની દરખાસ્ત

નવું આવકવેરા બિલ તાજેતરમાં સમાચારમાં આવ્યું છે, અને કરદાતાઓ જે કારણોસર આશા રાખશે તે કારણોસર નહીં. જ્યારે સરકારે કહ્યું હતું…

ટ્રમ્પે નોંધણી ન કરાવનારા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને દંડ અને જેલની સજાનો પ્રસ્તાવ મૂક્યો

મંગળવારે ગૃહ સુરક્ષા વિભાગ દ્વારા જારી કરાયેલા નિર્દેશ મુજબ, ગેરકાયદેસર રીતે અમેરિકામાં રહેતા ઇમિગ્રન્ટ્સ, જે ફેડરલ સરકાર સાથે નોંધણી કરાવવામાં…

વકીલ બિલ પર એમકે સ્ટાલિને કેન્દ્રની કરી ટીકા, કાનૂની વ્યવસાયની સ્વાયત્તતા પર હુમલો ગણાવ્યો

તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિને રવિવારે એડવોકેટ્સ સુધારા બિલ 2025 પર કેન્દ્રની ટીકા કરી હતી અને તેને “કાનૂની વ્યવસાયની સ્વાયત્તતા…