Kumbh

મહાકુંભનું આગામી પવિત્ર સ્નાન ક્યારેય?, આ દિવસે બની રહેલા શુભ યોગથી આ 3 રાશિઓને થશે લાભ

મહાકુંભનું આગામી પવિત્ર સ્નાન ૧૨ ફેબ્રુઆરીએ માઘ પૂર્ણિમાના દિવસે છે. હિન્દુ ધર્મમાં પૂર્ણિમાના દિવસે સ્નાન અને દાન હંમેશા શુભ માનવામાં…

મહાકુંભ અકસ્માત: સીએમ યોગીએ અખિલેશ અને ખડગેને જવાબ આપ્યો, કહ્યું- સનાતન વિરોધીઓ મોટો અકસ્માત ઇચ્છતા હતા

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ દરમિયાન 29 જાન્યુઆરીએ મૌની અમાવસ્યાના દિવસે ભાગદોડ જેવી સ્થિતિ જોવા મળી હતી. આ અકસ્માતમાં…

પ્રયાગરાજમાં 4 ફેબ્રુઆરી સુધી વાહનોના પ્રવેશ પર પ્રતિબંધના સમાચાર પાયાવિહોણા છે, મેજિસ્ટ્રેટે આખી વાતનો કર્યો ખુલાસો

મહાકુંભ 2025ના આયોજનને કારણે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે. ગંગા, યમુના અને સરસ્વતીના ત્રિવેણી સંગમમાં કરોડો…

મહાકુંભ 2025: ન્યાયિક પંચ આજે જશે પ્રયાગરાજ, ત્રણ સભ્યોની ટીમ નાસભાગની કરશે તપાસ

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ મહાકુંભમાં થયેલી નાસભાગ બાદ હવે સ્થિતિ સામાન્ય બની રહી છે. પ્રશાસને ભીડને કાબૂમાં રાખવા માટે વ્યવસ્થા કરી…

મહાકુંભમાં નાસભાગ બાદ હવે આ 5 રીતે થશે ભીડ પર નિયંત્રણ, મેળા વિસ્તારમાં લાગૂ થશે આ નિયમો

મહાકુંભ મેળા વિસ્તારમાં નાસભાગની ઘટનાના એક દિવસ પછી, રાજ્ય સરકારે ભીડને નિયંત્રિત કરવા અને શ્રદ્ધાળુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટેના પ્રયાસો…

અત્યાર સુધીમાં 4 કરોડ લોકોએ મૌની અમાવસ્યા પર અમૃત સ્નાન કર્યું, આંકડો વધુ વધશે

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. મૌની અમાવસ્યા નિમિત્તે બીજા અમૃત સ્નાન માટે મોટી સંખ્યામાં ભક્તો પ્રયાગરાજ…

મહાકુંભમાં નાસભાગ: મહાકુંભમાં નાસભાગ બાદ સીએમ યોગીનું પહેલું નિવેદન, કહ્યું- પ્રયાગરાજમાં સ્થિતિ નિયંત્રણમાં

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં બુધવારે વહેલી સવારે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી જેમાં ઘણા શ્રદ્ધાળુઓ ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ઘાયલોને…

મહાકુંભ નાસભાગ: PM મોદીએ પ્રયાગરાજ મહાકુંભ ઘટના પર કર્યું ટ્વિટ, રેલ્વે મંત્રી સાથે પણ કરી વાત

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ માટે કરોડો લોકો એકઠા થયા છે. બુધવારે સવારે, મૌની અમાવસ્યાના દિવસે, ગંગામાં 3.5 કરોડથી…

મૌની અમાવસ્યા પર રેલ્વેએ ભક્તોને આપ્યા સારા સમાચાર, પ્રયાગરાજથી દર 4 મિનિટે ઉપડશે ટ્રેન

29 જાન્યુઆરીના રોજ મૌની અમાવસ્યાના દિવસે, પ્રયાગરાજ મહાકુંભ 2025ના બીજા અમૃત સ્નાન પહેલા મહાકુંભ મેળા વિસ્તારમાં ભક્તોની ભારે ભીડ ઉમટી…

આજના અમૃત સ્નાન પર અખાડા પરિષદનું મોટું નિવેદન, કહ્યું- ભીડ ઓછી થશે તો વિચારીશું

પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાંથી આ સમયના મોટા સમાચાર સામે આવ્યા છે. મહાકુંભમાં ભાગદોડ મચી ગઈ છે, જેમાં અનેક શ્રદ્ધાળુઓ ઘાયલ…