Kumbh

યુપીના આ જિલ્લામાં 12 ફેબ્રુઆરી સુધી તમામ શાળાઓ બંધ, જાણો આ નિર્ણય કેમ લેવામાં આવ્યો?

માઘ પૂર્ણિમા પહેલા પ્રયાગરાજમાં મહાકુંભમાં ભક્તોની ભારે ભીડ ઉમટી રહી છે. શહેરમાં મેળામાં ભીડને ધ્યાનમાં રાખીને, પ્રયાગરાજમાં તમામ બોર્ડની તમામ…

મહાકુંભમાં જઈ રહેલા 8 યુવાનોના માર્ગ અકસ્માતમાં મોત, એકસાથે 5 યુવાનોનો અગ્નિસંસ્કાર થતા આખું ગામ રડી પડ્યું

રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના માંડલગઢ વિધાનસભા મતવિસ્તારના 8 યુવાન મિત્રો કારમાં મહાકુંભ સ્નાન કરવા જઈ રહ્યા હતા. દરમિયાન, ગુરુવારે જયપુરના ડુડુમાં…

મહાકુંભ મેળા વિસ્તારમાં ફરી લાગી આગ, ફાયર બ્રિગેડની ટીમે થોડા જ સમયમાં કાબુમાં લીધી

પ્રયાગરાજના મહા કુંભ મેળા વિસ્તારમાં ફરી એકવાર આગ લાગી છે. આ વખતે હરિહરાનંદના તંબુમાં આગ લાગી છે. તંબુમાંથી ઉંચી જ્વાળાઓ…

મહાકુંભનું આગામી પવિત્ર સ્નાન ક્યારેય?, આ દિવસે બની રહેલા શુભ યોગથી આ 3 રાશિઓને થશે લાભ

મહાકુંભનું આગામી પવિત્ર સ્નાન ૧૨ ફેબ્રુઆરીએ માઘ પૂર્ણિમાના દિવસે છે. હિન્દુ ધર્મમાં પૂર્ણિમાના દિવસે સ્નાન અને દાન હંમેશા શુભ માનવામાં…

મહાકુંભ અકસ્માત: સીએમ યોગીએ અખિલેશ અને ખડગેને જવાબ આપ્યો, કહ્યું- સનાતન વિરોધીઓ મોટો અકસ્માત ઇચ્છતા હતા

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ દરમિયાન 29 જાન્યુઆરીએ મૌની અમાવસ્યાના દિવસે ભાગદોડ જેવી સ્થિતિ જોવા મળી હતી. આ અકસ્માતમાં…

પ્રયાગરાજમાં 4 ફેબ્રુઆરી સુધી વાહનોના પ્રવેશ પર પ્રતિબંધના સમાચાર પાયાવિહોણા છે, મેજિસ્ટ્રેટે આખી વાતનો કર્યો ખુલાસો

મહાકુંભ 2025ના આયોજનને કારણે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે. ગંગા, યમુના અને સરસ્વતીના ત્રિવેણી સંગમમાં કરોડો…

મહાકુંભ 2025: ન્યાયિક પંચ આજે જશે પ્રયાગરાજ, ત્રણ સભ્યોની ટીમ નાસભાગની કરશે તપાસ

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ મહાકુંભમાં થયેલી નાસભાગ બાદ હવે સ્થિતિ સામાન્ય બની રહી છે. પ્રશાસને ભીડને કાબૂમાં રાખવા માટે વ્યવસ્થા કરી…

મહાકુંભમાં નાસભાગ બાદ હવે આ 5 રીતે થશે ભીડ પર નિયંત્રણ, મેળા વિસ્તારમાં લાગૂ થશે આ નિયમો

મહાકુંભ મેળા વિસ્તારમાં નાસભાગની ઘટનાના એક દિવસ પછી, રાજ્ય સરકારે ભીડને નિયંત્રિત કરવા અને શ્રદ્ધાળુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટેના પ્રયાસો…

અત્યાર સુધીમાં 4 કરોડ લોકોએ મૌની અમાવસ્યા પર અમૃત સ્નાન કર્યું, આંકડો વધુ વધશે

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. મૌની અમાવસ્યા નિમિત્તે બીજા અમૃત સ્નાન માટે મોટી સંખ્યામાં ભક્તો પ્રયાગરાજ…

મહાકુંભમાં નાસભાગ: મહાકુંભમાં નાસભાગ બાદ સીએમ યોગીનું પહેલું નિવેદન, કહ્યું- પ્રયાગરાજમાં સ્થિતિ નિયંત્રણમાં

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં બુધવારે વહેલી સવારે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી જેમાં ઘણા શ્રદ્ધાળુઓ ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ઘાયલોને…