Kumbh 2025

મહાકુંભ: બિહારના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાનનું મહાકુંભમાં ભવ્ય સ્વાગત, તસવીર સામે આવી

ગુરુવારે ઉત્તર પ્રદેશ સરકાર વતી ઔદ્યોગિક વિકાસ મંત્રી નંદ ગોપાલ ગુપ્તા નંદીએ પ્રયાગરાજ મહાકુંભમાં બિહારના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાનનું સ્વાગત…

મહાકુંભ: હરિયાણાના સીએમ સૈનીએ સંગમમાં લગાવી ડૂબકી

હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ ગુરુવારે તેમના પરિવાર સાથે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભમાં સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી અને તેમના રાજ્યના…

મહાકુંભમાં 68 પાકિસ્તાની શ્રદ્ધાળુઓએ લીધો ભાગ, કહ્યું- ‘સનાતન ધર્મમાં જન્મ લેવાનો ગર્વ અનુભવું છું’

પાકિસ્તાનના સિંધ પ્રાંતના 68 હિન્દુ ભક્તોનું એક જૂથ મહાકુંભ માટે પ્રયાગરાજ પહોંચ્યું. બધા ભક્તોએ પવિત્ર સંગમમાં સ્નાન કર્યું અને તેમના…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ તારીખે મહાકુંભમાં હાજરી આપશે, સંગમમાં સ્નાન કરશે

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભનું આયોજન ચાલી રહ્યું છે. પ્રયાગરાજમાં ગંગા, યમુના અને સરસ્વતીના ત્રિવેણી સંગમમાં કરોડો ભક્તો સતત પવિત્ર ડૂબકી…

યુપીના આ શહેરમાં 8 ફેબ્રુઆરી સુધી ધોરણ 8 સુધીની શાળાઓ રહેશે બંધ, આ છે કારણ

વારાણસીમાં યાત્રાળુઓની વધતી ભીડને ધ્યાનમાં રાખીને, હવે શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહાકુંભમાં અમૃત સ્નાન બાદ વારાણસીમાં શ્રદ્ધાળુઓની…

PM મોદી આજે મહાકુંભની લેશે મુલાકાત, સવારે 11 વાગ્યે કરશે સંગમમાં પવિત્ર સ્નાન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પ્રયાગરાજ મહાકુંભ ખાતે સંગમમાં ડૂબકી લગાવશે. તેઓ લગભગ ૧૧ વાગ્યે સંગમમાં ધાર્મિક સ્નાન કરશે. સ્નાન પછી,…

PM મોદી 5 ફેબ્રુઆરીએ લેશે મહાકુંભની મુલાકાત, સંગમમાં લગાવશે પવિત્ર ડૂબક; જાણો સંપૂર્ણ કાર્યક્રમ

મહાકુંભ પહેલા, ૧૩ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ, પ્રધાનમંત્રીએ સંગમ કિનારે ગંગાની આરતી અને પૂજા કરી હતી અને આ મેગા ઇવેન્ટની સફળતાપૂર્વક…

ભૂટાનના રાજા મહાકુંભ પહોંચ્યા, ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી

શ્રદ્ધાના વિવિધ રંગોને સમાવિષ્ટ કરતા પવિત્ર શહેર પ્રયાગરાજમાં મહાકુંભમાં આજે વિદેશી મહેમાનોનું આગમન થયું છે અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેમનું…

વારાણસીઃ ગંગા આરતીના આયોજન પર અસ્થાયી પ્રતિબંધ, આ કારણોસર લેવાયો નિર્ણય

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં સંગમમાં સ્નાન કરવા માટે કરોડો લોકો આવી રહ્યા છે. મહાકુંભમાં આવનારા શ્રદ્ધાળુઓ પણ નજીકના…

Akasa Airએ પ્રયાગરાજ માટે ફ્લાઇટ ટિકિટ કરી સસ્તી, કિંમતોમાં 30 થી 45%નો કર્યો ઘટાડો

Akasa Airએ પ્રયાગરાજ માટે ફ્લાઇટના ભાડામાં 30 થી 45 ટકાનો ઘટાડો કર્યો છે. આ સાથે એરલાઈને આ શહેરમાં ફ્લાઈટ્સની સંખ્યામાં…