KASHMIR

કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નેએ પીએમ મોદીને ફોન કરીને G-7 માં આમંત્રણ આપ્યું

કેનેડાના વડા પ્રધાન માર્ક કાર્નેએ પીએમ મોદીને ફોન કરીને G-7 માં આમંત્રણ આપ્યું છે. પીએમ મોદીએ તેમના X હેન્ડલ પર…

કાશ્મીર, આતંકવાદ અને ઓપરેશન સિંદૂર પર ભારતનું વલણ વિશ્વ સમક્ષ રજૂ કરશે

40 સાંસદોને 7 જૂથોમાં વહેંચવામાં આવશે; ઓપરેશન સિંદૂરની સફળતા પછી, હવે ભારત સરકાર આતંકવાદ સામે પાકિસ્તાન સરકારનો પર્દાફાશ કરશે. આવી…

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોટો નિર્ણય, ત્રણ દેશોનો પ્રવાસ હાલ પૂરતો રદ

મંગળવાર-બુધવારે મોડી રાત્રે ભારતીય દળોએ પાકિસ્તાનમાં અનેક આતંકવાદી ઠેકાણાઓ પર મોટો હુમલો કર્યો હતો. ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત જમ્મુ…

કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલાની ઘટના સામે પાંથાવાડા માં ભારે આક્રોશ

ધરતી પરના સ્વર્ગ સમાન કાશ્મીરમાં આવેલા પહેલગામ આતંકવાદી હુમલા વિરુદ્ધ આખા દેશમાં ગુસ્સો અને આક્રોશ છે. લોકો માર્ગો પર ઉતરી…

હાશ..! કાશ્મીરમાં ફસાયેલા પ્રવાસીઓ માદરે વતન પરત ફર્યા

પ્રવાસીઓ પરિવારજનોને મળતા ભાવુક દ્રશ્યો સર્જાયા; જમ્મુ-કાશ્મીરમાં ભૂસ્ખલન અને વરસાદ વચ્ચે રસ્તા તૂટી જતા બનાસકાંઠાના પ્રવાસીઓની બસ ફસાઈ ગઈ હતી.…

કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા મૃતાત્માઓની શાંતિ અર્થે કોંગ્રેસે કેન્ડલ માર્ચ યોજી

આતંકવાદ વિરુદ્ધ સૂત્રોચાર સાથે રોષ વ્યક્ત કરી મૃતાત્માઓની શાંતિ અર્થે પ્રાર્થના કરી; કાશ્મીરના પહેલગામ માં થયેલ આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા…

પહેલગામ આતંકવાદી હુમલામાં મહારાષ્ટ્રના બે પ્રવાસીઓના મોત, બે ઘાયલ: મુખ્યમંત્રી ફડણવીસ

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે જણાવ્યું હતું કે કાશ્મીરના પહેલગામ શહેર નજીક થયેલા આતંકવાદી હુમલામાં રાજ્યના બે પ્રવાસીઓ માર્યા ગયા…

કાશ્મીર; પહેલી વંદે ભારત એક્સપ્રેસ 19 એપ્રિલથી કટરા સ્ટેશનથી દોડશે

કાશ્મીરને ભારત સાથે જોડતી પહેલી વંદે ભારત એક્સપ્રેસ 19 એપ્રિલથી કટરા સ્ટેશનથી દોડશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેને લીલી ઝંડી બતાવશે.…

પૂંછમાં પાકિસ્તાને યુદ્ધવિરામનું કર્યું ઉલ્લંઘન, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ, મોટી સંખ્યામાં પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા

ભારતની સરહદે નિયંત્રણ રેખા પર પાકિસ્તાન પોતાની નાપાક પ્રવૃત્તિઓ બંધ કરવાનું નામ નથી લઈ રહ્યું. તેમણે જમ્મુ અને કાશ્મીરના પૂંછ…

પ્રથમ વંદે ભારત ટ્રેનનું ટ્રાયલ રન શ્રીમાતા વૈષ્ણો દેવી રેલ્વે સ્ટેશન કટરાથી શ્રીનગર સુધી થયું

તેની વિશેષતા એ છે કે તેને કાશ્મીર ઘાટીના ઠંડા વાતાવરણને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે. ભારતીય રેલ્વેએ શ્રી માતા વૈષ્ણો…