Jain Community

જૈનોની ધર્મનગરી શંખેશ્વર તીર્થમાં મુનિરાજ શ્રી ચારિત્રરત્નવિજયજી મહારાજનો ચાતુર્માસ પ્રવેશ યોજાયો

જાપાન સહિત ભારતના અનેક રાજ્યોમાંથી ગુરુભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા જૈનોની ધર્મ નગરી શંખેશ્વર તીર્થમાં શનિવારે મુનિરાજ શ્રી ચારિત્રરત્નવિજયજી મહારાજનો…

જૈન સમાજ સાથે દેશવાસીઓ ૯ સંકલ્‍પ સાકાર કરવા આગળ વધે : વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી

જૈનાચાર્ય પૂ. વિદ્યાનંદજી મહારાજના જન્‍મ શતાબ્‍દી વર્ષના પ્રારંભે પીએમ મોદીનું સંબોધન : આ પ્રસંગે નરેન્‍દ્રભાઇને ‘‘ધર્મ ચક્રવર્તી”ની ઉપાધી અપાઇ :…

પાલનપુરમાં જૈન સાધુ-સાધ્વીઓના વિહાર દરમિયાન થતા અકસ્માતોને અટકાવવા અને તેમની સુરક્ષા મુદ્દે આવેદનપત્ર

વિહાર કરતા જૈન સાધુ ભગવંતોને ટાર્ગેટ કરાતા હોવાના આક્ષેપ; પાલનપુર કલેકટર કચેરી ખાતે જૈન સમાજના આગેવાનો દ્વારા જૈન સમાજના સાધુ…

પાટણના જૈન મંદિરમાં અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવી દાનપેટી માથી રૂ.15 હજાર રોકડ ઉઠાવી ફરાર

મેનેજર દ્વારા એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનોનોંધી તપાસ હાથ ધરી: પાટણના પ્રસિદ્ધ પંચાસર જૈન મંદિર ને તસ્કરોએ નિશાન…