JAGANNATH

પુરીનું જગન્નાથ મંદિર આજે ચાર કલાક માટે બંધ રહેશે

ઓડિશાના પુરીમાં શ્રી જગન્નાથ મંદિર બુધવારે સાંજે ભક્તો માટે દર્શન વ્યવસ્થા અસ્થાયી રૂપે બંધ કરશે. શ્રી જગન્નાથ મંદિર વહીવટીતંત્રે જાહેરાત…

પુરીના જગન્નાથ મંદિરની સુરક્ષામાં મોટી ખામી, કચરાના ઢગલાનો ઉપયોગ કરીને 4 યુવાનો અંદર ઘૂસતા જોવા મળ્યા, તપાસના આદેશ

પુરી જગન્નાથ મંદિરમાં ચાર યુવાનો અનધિકૃત રીતે પ્રવેશ્યાના સમાચારથી સુરક્ષામાં મોટી ખામી છતી થઈ છે. શ્રી જગન્નાથ મંદિર વહીવટીતંત્ર (SJTA)…

દેવ દિવાળીની પવિત્ર રાત્રે પાટણનું જગન્નાથ મંદિર ૧૦૦૮ દીપક ની જ્યોતથી ઝળહળી ઉઠ્યું

પાટણ શહેરના રોકડિયા ગેટ વિસ્તારમાં આવેલા પ્રસિદ્ધ શ્રી જગન્નાથ મંદિર પરિસર ખાતે વિવિધ ધાર્મિક તહેવારોને ભક્તિ સભર માહોલમાં ઉજવણી કરવામાં…