infrastructure development

ડીસા ભોપાનગર વિસ્તારના રહીશોએ ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે રજુઆત કરાઈ

પાલિકા કચેરી ખાતે ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરાઈ ; ડીસા ભોપાનગર વિસ્તારમાં પાલિકા દ્વારા નવિન રોડ બનાવાની કામગીરી હાથ ધરવામાં…

સિધ્ધપુર દેથળી ચાર રસ્તા પર રોડનું સમારકામ ચાલતું હોવાથી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા

વાહન ચાલકો બે કલાક સુધી આવી કાળઝાળ ગરમીમાં સેકાવા મજબુર બન્યા સિધ્ધપુર દેથળી ચાર રસ્તા પર રોડનું સમારકામ ચાલતું હોવાથી…

સુઈગામ કેનાલનું અધૂરું કામ પૂર્ણ કરવા 22 ગામના ખેડૂતોની માંગણી

બનાસકાંઠા જિલ્લાના વાવ અને સુઈગામ તાલુકાના 22 ગામોના ખેડૂતોએ થરાદ નર્મદા નિગમ કચેરી ખાતે રજૂઆત કરી હતી. ખેડૂતોની મુખ્ય માગણી…

પીએમ નરેન્દ્ર મોદીએ ​​ચેનાબ પુલનું ઉદ્ઘાટન કર્યું; હાથમાં ત્રિરંગો લહેરાવતા પુલ પર ચાલ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વના સૌથી ઊંચા રેલ પુલનું ઉદ્ઘાટન કર્યું છે. ઉદ્ઘાટન દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક અલગ જ અંદાજમાં…

પાટણ-ઊંઝા હાઇવે પર ડુંગરીપરાના પાટીયા થી હાસાપુર સુધી ના નવિન માગૅનું ખાતમુહુર્ત કરાયું

પાટણ ધારાસભ્યે આ નવિન માગૅ ની કામગીરી ગુણવત્તા યુક્ત કરવા સુચના આપી; પાટણ ઊંઝા હાઇવે પર ડુંગળીપરાના પાટીયા થી બાબરા…

નાસિકમાં ૨૦૨૭ સિંહસ્‍થ કુંભમેળાની અમૃતસ્‍નાની તારીખોનું એલાન

૨૦૨૭માં યોજાનાર આગામી કુંભમેળાની તૈયારીઓ જોરદારથી ચાલુ મહારાષ્‍ટ્રના મુખ્‍યમંત્રી દેવેન્‍દ્ર ફડણવીસે રવિવારે ૨૦૨૭ માં નાસિકમાં યોજાનાર સિંહસ્‍થ કુંભ મેળાની તૈયારીઓ…

આજે ગુજરાત સરકારનું પ્રતિનિધિ મંડળ ૨૦૩૬ ઓલિમ્પિક અર્થે લંડન જશે

ઓલિમ્પિક ગેમ્સનાં આયોજનનાં ભાગરૂપે રમતગમત મંત્રી હર્ષ સંઘવી સહિત ૩ IAS અધિકારીઓ આજથી ૮ જૂન સુધી લંડનનો પ્રવાસ કરશે અમદાવાદમાં…

વડાપ્રધાન મોદી ભોપાલથી સમગ્ર દેશને સ્પષ્ટ સંદેશ આપ્યો : ‘નારી શક્તિ’ના પરાક્રમને બિરદાવ્યો

ભોપાલથી દેશને નવી દિશા : અહિલ્યાબાઈ હોળકરને શ્રદ્ધાંજલિ : મેટ્રોથી એરપોર્ટ સુધીના કરોડોના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ : ભારતની દીકરીઓનું સશક્તિકરણ એ…

વડાપ્રધાન મોદીએ પશ્ચિમ બંગાળમાં રૂ.1,010 કરોડના સિટી ગેસ પ્રોજેક્ટનો પ્રારંભ કરાવ્યો

વડાપ્રધાને ‘ગેસ-આધારિત અર્થતંત્ર’ અને ‘ઊર્જા ગંગા’ પ્રોજેક્ટ પર ભાર મૂક્યો ; વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગુરુવારે પશ્ચિમ બંગાળના અલીપુરદ્વાર અને…

પાટણ ટ્રાફિક પોલીસની સુવિધા માટે પાટણની ત્રણ સેવાકીય સંસ્થાઓ દ્વારા ચાર ટ્રાફિક ડોમ અપૅણ કરાયાં

ટ્રાફિક ડોમ પર લોકોમાં અંગદાન ની જાગૃતતા માટે ના સ્લોગન લખાયા; અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રણેતા દિલીપભાઈ દેશમુખ દાદા ની પ્રેરણાથી…