Gujarat Government

સાબરકાંઠાના નવલપુર ખાતેથી મુખ્યમંત્રીએ જિલ્લાને રૂ.૭૨ કરોડના વિકાસ કામોની ભેટ ધરી

સાબરકાંઠાને આરોગ્ય  ક્ષેત્રે ઉત્તમ કામગીરી માટે પ્રતિષ્ઠિત ‘સ્કૉચ એવોર્ડ‘ની સિદ્ધિ બદલ જિલ્લાને અભિનંદન પાઠવતા મુખ્યમંત્રી સાબરકાંઠા જિલ્લાના વિકાસમાં એક નવું…

હિંમતનગર ખાતે કલેક્ટર અધ્યક્ષતામાં “જીલ્લા સ્વાગત કાર્યક્રમ” યોજાયો

સાબરકાંઠા જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી સભાખંડ ખાતે “જિલ્લા સ્વાગત કાર્યક્રમ” યોજાયો હતો.લોકશાહીને ધબકતી રાખી પ્રજાના…

ડીસામાં ‘સ્વદેશી મેળો-શોપિંગ ફેસ્ટિવલ’ નો ભવ્ય શુભારંભ

 ‘વોકલ ફોર લોકલ’ના મંત્ર સાથે અર્થતંત્રને વેગ મળશે ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા ‘શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫’ અંતર્ગત ડીસા નગરપાલિકા…

ગુજરાત સરકારના જળ રીચાર્જ અભિયાનમાં ડીસા એપીએમસીની ભાગીદારી

બોર અને કુવા રીચાર્જનો ખર્ચ 90 ટકા સરકાર અને 10 ટકા લોકભાગીદારીથી કરાશે ડીસા તાલુકાના ખેડૂતોની 5 ટકા સહાય એપીએમસી…

ખેડૂતો માટે સારા સમાચાર : આજથી ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીની પ્રક્રિયા શરૂ થશે

ખેડૂતોને ઘઉં માટે રૂ. 2585 પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવ  મળશે ખેડૂતોએ રવિ પાકોની ખરીદી માટે ઓનલાઇન નોંધણી ફરજિયાત કરાવવી પડશે…

તાલુકો બનવાની પ્રબળ માંગ : ભીલડી વિસ્તારના આગેવાનોએ અધ્યક્ષ સહિત અને જિલ્લા ભાજપ પ્રમુખને મળીને રજૂઆત કરી

ભીલડી વિસ્તારને ભીલડીયાજી તરીકે તાલુકો જાહેર કરવામાં આવે તો જૈન સમાજનું નામ પણ જોડાશે ભીલડીયાજી જૈન તીર્થને ગુજરાત સરકારના પ્રવાસન…

હિંમતનગરમાં DDOની ઉપસ્થિતિમાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો

હિંમતનગરમાં કલેક્ટર કચેરીના સભાખંડમાં સાબરકાંઠા જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરાની ઉપસ્થિતિમાં આજે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લાના…

ગુજરાત સરકારમાં પ્રવીણ માળી મંત્રી બન્યા બાદ અંબાજી પહોંચ્યા : મંત્રીની ગોળ વડે તુલા કરાઈ

વિકસિત ભારત ૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવા સૌ સાથે મળીને કાર્ય કરવાની મંત્રી પ્રવીણભાઈ માળીની અપીલ ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીને રાજ્ય…

ગુજરાતમાં 17 નવા તાલુકાઓની રચના થશે; આ જિલ્લાઓમાં રચનાને મંજૂરી આપવામાં આવી

ગુજરાત સરકારે બુધવારે 17 નવા તાલુકાઓની રચનાની જાહેરાત કરી, જેનાથી રાજ્યમાં કુલ તાલુકાઓની સંખ્યા 265 થઈ ગઈ. આરોગ્ય મંત્રી અને…

પૂરગ્રસ્ત બનાસકાંઠા જિલ્લામાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના કીટ વિતરણની કામગીરી તેજ ગતિએ

ગુજરાત સરકાર તથા બનાસ ડેરીના સહયોગથી પૂર અસરગ્રસ્તોને કુલ ૧૮,૦૦૦ રાશન કીટનું વિતરણ કરાયુ અસરગ્રસ્તોનું જીવન ફરી પૂર્વવત બને એ…