government policy

પાટણ-બનાસકાંઠામાં ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત જમીન સંપાદન મુદ્દે ખેડૂતોએ રેલી યોજી

પાટણ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી; ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં જમીન સંપાદનનો મુદ્દો વિકટ બન્યો…

રાજ્ય સરકારનો નિર્ણય : કર્મચારીઓ-અધિકારીઓ રજા લઈ શકશે, અનિવાર્ય સંજોગોમાં ફરજિયાત હાજર થવું પડશે

ભારત-પાકિસ્તાન વચ્ચે ઉભી થયેલી યુદ્ધની સ્થિતિને પગલે રાજ્ય સરકારે સાવચેતીના ભાગરૂપે કોઇપણ સ્થિતિને પહોંચી વળવા માટે તમામ રાજ્ય સરકારના તમામ…

કેન્દ્રીય જળશક્તિ મંત્રી; પાણીનું એક ટીપું પણ પાકિસ્તાન ન જવું જોઈએ

પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા અને નિર્દોષ લોકોની ક્રૂર હત્યા પાકિસ્તાનને ભારે કિંમત ચૂકવી રહી છે. ભારત સરકારે સિંધુ નદી જળ…

ભૂગર્ભના જળનું સંકટ : ડીસા સહિત બનાસકાંઠા જિલ્લાના અનેક ભાગોમાં ભુગર્ભ જળમાં ધટાડો નોધાયો

ઉનાળા સિઝનની શરૂઆતમાં જ ભુગર્ભ જળ તૂટતા જગતના તાતમાં ચિંતાનો માહોલ; ટયુબવેલ માં ભૂગર્ભજળનું લેવલ મેળવા ખેડૂતોને ૨૦ ફુટની નવી…

બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી ગણાતા ડેમમાં પીવાના પાણીનો પૂરતો જથ્થો પણ સિંચાઇ માટે અપૂરતો

દાંતીવાડા ડેમમાં પાણીનો માત્ર ૧૧.૪૭ ટકા જથ્થો સિંચાઈના પાણી વગર ભૂગર્ભ જળમાં ઉત્તરોત્તર ઘટાડાથી ખેડૂતો અને પશુપાલકોની હાલત કફોડી રાજ્ય…

પાલનપુરના ગણેશપુરામાં દબાણો પર બુલડોઝર ફરી વળ્યું

બેઘર બનેલા પીડિત પરિવારો એ ઠાલવ્યો આક્રોશ; પાલનપુરના ગણેશપુરા વિસ્તારમાં દબાણો પર આજે તંત્ર ત્રાટક્યું હતું. જેમાં 09 પરિવારના પાકા…

ડ્રગ્સ તસ્કરોના ઘરો પર બુલડોઝરથી કાર્યવાહી; પૂર્વ ક્રિકેટર હરભજન સિંહે કહ્યું કે ઘર તોડી પાડવું ખોટું

આ દિવસોમાં પંજાબમાં ડ્રગ્સ તસ્કરોના ઘરો પર બુલડોઝરથી કાર્યવાહી કરવામાં આવી રહી છે. ડ્રગ્સની હેરાફેરીનો આરોપ લગાવનારાઓના ઘરો તોડી પાડવામાં…

કેનેડાના 24મા વડા પ્રધાન તરીકે માર્ક કાર્ને શપથ લીધા, કહ્યું કે દેશ ક્યારેય અમેરિકાનો ભાગ નહીં બને

આર્થિક નીતિનિર્માણ અને રોકાણના ક્ષેત્રમાં અનુભવી માર્ક કાર્ને, જેમને ચૂંટાયેલા પદ પર કોઈ પૂર્વ અનુભવ નથી, તેમણે શુક્રવારે કેનેડાના 24મા…

નવા આવકવેરા બિલમાં અધિકારીઓને તમારા ઇમેઇલ, સોશિયલ મીડિયાની ઍક્સેસ આપવાની દરખાસ્ત

નવું આવકવેરા બિલ તાજેતરમાં સમાચારમાં આવ્યું છે, અને કરદાતાઓ જે કારણોસર આશા રાખશે તે કારણોસર નહીં. જ્યારે સરકારે કહ્યું હતું…

૧૦૦ કરોડ ભારતીયો પાસે ખર્ચ કરવા માટે વધારાના પૈસા નથી: રિપોર્ટ

બ્લૂમ વેન્ચર્સના એક અહેવાલ મુજબ, ૧.૪ અબજ (૧૪૩ કરોડ) થી વધુ વસ્તી ધરાવતા ભારતમાં બિન-આવશ્યક ચીજવસ્તુઓ અને સેવાઓ પર સક્રિય…