Gabbar Shakti Corridor

અંબાજીમાં 51 શક્તિપીઠ સર્કલથી સંસ્કૃત પાઠશાળા સુધી બનશે અંડર પાસ

શક્તિપીઠ અંબાજીની કાયાકલ્પ કરવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જ્યાં પ્રથમ ફેજની કામગીરી શરૂ કરવામાં આવી છે. તીર્થધામના વિકાસ માટે…

અંબાજી; ગબ્બર કોરિડોરમાં આવવા વિસ્થાપિતો માટે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં સમાવેશ કરવા સર્વે શરુ કરાયો

વૈકલ્પિક વ્યવસ્થાના માટે આયોજન હાથ ધરાશે: યાત્રાધામ અંબાજીમાં હાલ તબક્કે અંબાજી ગબ્બર શક્તિ કોરિડોર માટેની તૈયારીઓ ચાલી રહી છે તેના…