farmers

દાંતીવાડા ડેમમાંથી ખેડૂતોને 3 પિયત માટે પાણી અપાશે : હાલમાં કેનલોની સફાઈ કામગીરી પુરજોશમાં

સિંચાઈ વિભાગ દ્વારા દાંતીવાડા ડેમમાંથી ખેડૂતોને શિયાળુ સીઝનમાં; પાણી આપવાનો નિર્ણય લેવામાં આવતાં હાલમાં નહેરોની સાફ સફાઈ કરવામાં આવી રહી…

ટેકાના ભાવે ખરીદી બંધ રહેતા ના-છૂટકે નીચા ભાવે મગફળી વેચવા ખેડૂતો બન્યા મજબૂર

પાલનપુરમાં મગફળી ટેકાના ભાવે ખરીદી બંધ રહેતા ખેડૂતો ત્રસ્ત બે દિવસમાં માત્ર 05 ખેડૂતોની 437 બોરીઓની ખરીદી કરાઈ રાજ્ય સરકારે…

ધાનેરા ખાતે  ટેકાના ભાવે મગફળી નું વેચાણ શરુ 9 હજાર ખેડૂતો એ કરાવી ટેકાના ભાવે નોધણી

15 ઇલેક્ટ્રિક કાંટા પર ટેકાનાં ભાવે મગફળી ની ખરીદી ના શ્રી ગણેશ કર્યા ધાનેરા ખાતે  ટેકાના ભાવે મગફળી નું વેચાણ…